મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

રામકથાકાર મોરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ ૮૪૨ રામકથા કરી છે, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી ૮૪૩મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને કોરોના મહામારીનું બિહામણું રૂપ...

શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.તાજેતરમાં પહેલા બિલ્ડર...

વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું...

અનેક વિવાદોથી ઘેરાયેલું ઐતિહાસિક યુદ્ધ જહાજ આઇએનએસ વિરાટ હાલ અલંગમાં ૩૦ ટકા કપાઇ ચૂક્યું છે અને સંપૂર્ણપણે કપાતા હજુ વધુ ૯ માસનો સમય લાગશે તેમ જહાજના અંતિમ...

 વર્ષ ૨૦૦૭માં સિંહોના શિકારની ઘટના બાદ ૨૦૨૧ની શરૂઆતમાં ગીરમાં સિંહનાં શિકારના પ્રયાસ સામે આવતાં વન વિભાગમાં દોડધામ મચી જવા પામી હતી. સૂત્રાપાડા પંથકમાં...

વેરાવળમાં મોટી શાક માર્કેટમાં આવેલા જલારામ મંદિરે પોષી પૂનમને દિવસે જલારામબાપાને ૨૫ વિવિધ પ્રકારના રોટલાઓનો અનોખો મનોરથ કરાયો હતો. મનોરથમાં જલારામબાપાને...

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગિરનારમાં સિંહદર્શન શરૂ કરવાની જાહેરાત કરી હતી. જેને મંજૂરી મળતા પ્રજાસત્તાક પર્વના દિવસથી, ૨૬મી જાન્યુઆરીથી જૂનાગઢમાં ગિરનાર...

ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો. સુપેડી ગામે રહેતી અને ઉપલેટા...

રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને...

ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને...



to the free, weekly Gujarat Samachar email newsletter