રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને તેનાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૧૨ વર્ષના બે તરૂણોએ ગાસી પર શ્વાન રમાડવાના બહાને બોલાવી તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
રાજકોટ શહેરના કાલાવડ રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં રહેતી ૧૩ વર્ષની તરૂણીને તેનાજ એપાર્ટમેન્ટમાં રહેતા ૧૨ વર્ષના બે તરૂણોએ ગાસી પર શ્વાન રમાડવાના બહાને બોલાવી તરૂણી પર સામુહિક દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
પાક. મરિન સિક્યુરિટીએ વધુ એક વખત ભારતીય જળસીમા નજીકથી પોરબંદર અને વેરાવળની ચાર બોટ અને વીસથી વધુ માછીમારોના અપહરણ કર્યા છે.
જૈનોના પવિત્ર યાત્રાધામ સ્થળ પાલિતાણાના શત્રુંજય પર્વતથી અંદાજે ૧૫ કિ.મી. દૂર આવેલ કંજરડા ગામના ડુંગરાઓમાં ગત શનિવારે સવારના અગમ્ય કારણોસર આગ લાગી હતી....
મહાશિવરાત્રીએ પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરના દ્વાર વહેલી સવારે ૪ વાગ્યે ખુલ્યા ત્યારથી જ હર હર મહાદેવના નાદ સાથે કતારબંધ લાઈનમાં શિવ ભક્તોનો...
યુકેમા વસતા અનેક સતવારા સમાજ માટે ખુબ જ આનંદના સમાચાર છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નારી તું નારાયણી વિચારને સાર્થક કરતા અનેક મહિલાઓને મેયર અને પ્રમુખપદ...
ભવનાથ તળેટીમાં આમ આદમી વગરના શિવરાત્રી મેળામાં રાત્રે દિગમ્બર સાધુ-સંતોની વાજતેગાજતે રવેડી નીકળી હતી. અંગ કસરતના દાવ વચ્ચે નિર્ધારિત રૂટ ઉપર યાત્રા ફરીને...
રબને બના દી જોડી કહેવત સાર્થક થતી હોય તેમ જાફરાબાદના ટીંબીના રહેતા અને દોઢ ફૂટની ઉંચાઇ ધરાવતા દુલ્હા તેમજ ગીરગઢડાના ફાટસરમાં રહેતી અને બે ફૂટની ઉંચાઇ ધરાવતી...
મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપ્યું છે એવા ઝાલાવાડના સપૂત કવિ, લેખક ,પત્રકાર ઝવેરચંદ મેઘાણીની મંગળવાર - ૯ માર્ચે ૭૪મી પુણ્યતિથિ નિમિત્તે...
કન્યા કેળવણીના પ્રણેતા, કડવા પટેલ સમાજના મોભી, પૂર્વ સાંસદ રાજ્યના પૂર્વ મંત્રી મોહનભાઈ લાલજીભાઈ પટેલ (મો.લા. પટેલ)નો પાંચમી માર્ચે ૯૨ વર્ષની વયે જીવનદીપ...
ગિરિવરની ગિરનારની ગોદમાં આવેલા ભવનાથ મહાદેવ મંદિરે રવિવારે સવારે સાધુ-સંતો અધિકારીઓ તથા પદાધિકારીઓની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ થયું હતું. ત્યારબાદ હર હર મહાદેવના...