વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

અબુધાબીમાં ૨૦૧૯માં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિકની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવનારા રાજકોટ શહેરના પહેલા પેરા-સ્વિમર મંત્ર જિતેન્દ્રભાઇ હરખાણીને...

કૂદકેને ભૂસકે રાજકોટ હરણફાળ ભરે છે જેમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શહેરના રૈયારોડ પર રૂ. ૨૫.૫૩ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંડરબ્રિજ...

કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન...

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરાયા ઉપરાંત સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા...

માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...

મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું...

પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા પ્રવાસન વિભાગના રૂ. ૩૨ કરોડના વિકાસકામોનું ૨૦મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમ રાજકોટમાં ૨૧મી જાન્યુઆરીએ યોજાયો હતો. સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર...

કેશોદમાં ધારા ટ્યૂશન ક્લાસિસમાં ધો. ૧૦ - ૧૨ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતા ક્લાસિસના સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો ૧૬મીએ દાખલ કર્યો છે. કોરોનાના લીધે ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે બોલાવવા છૂટ અપાઈ આપી છે, પરંતુ...

શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે.



to the free, weekly Gujarat Samachar email newsletter