
ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો. સુપેડી ગામે રહેતી અને ઉપલેટા...
નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...
વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગરૂપે રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ સમિટને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વર્ષ 2026ના પ્રારંભે મારી ગુજરાતની પ્રથમ યાત્રા છે. સોમનાથ દાદાના ચરણોમાં શીશ ઝુકાવી રાજકોટમાં શાનદાર કાર્યક્રમનો...

ધોરાજીના સુપેડી ગામે યુવતીએ લગ્નના ફેરા પહેલાં તાજેતરમાં કોલેજની પરીક્ષા આપી હતી. યુવતીના અભ્યાસ પ્રેમને લોકોએ બિરદાવ્યો હતો. સુપેડી ગામે રહેતી અને ઉપલેટા...
રતનપુર ગામના ૧૧૬ વર્ષના વયોવૃદ્ધ આજે પણ તન-મનથી સંપૂર્ણપણે સ્વસ્થ જીવન જીવી રહ્યા છે અને પાંચ પાંચ દાયકા સુધી સરપંચ પદે પણ રહી ચૂક્યા છે. આજે પણ નિરોગી સ્વસ્થ વૃદ્ધ ખીમા ભીમા ઓડેદરા તથા તેમનાં પત્ની સુમરીબહેને જીવનની સદી પૂરી કરી લીધી છે. યુવાનોને...
ભાવનગર શહેરના ભરતનગર વિસ્તારમાંથી ૬ વર્ષ પહેલાં જાલી નોટ કૌભાંડ પકડાયું હતું. ભરતનગર વિસ્તારમાં પકડાયેલી જાલી નોટનો છેડો બોટાદ જિલ્લામાં પહોંચતા ઢસા સ્વામીનારાયણ મંદિરના સ્વામી સહિત ૭ સામે જે તે સમયે ગુનો નોંધાયો હતો. આ કેસમાં મુખ્ય સૂત્રધારને...

રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...

અબુધાબીમાં ૨૦૧૯માં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિકની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવનારા રાજકોટ શહેરના પહેલા પેરા-સ્વિમર મંત્ર જિતેન્દ્રભાઇ હરખાણીને...

કૂદકેને ભૂસકે રાજકોટ હરણફાળ ભરે છે જેમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શહેરના રૈયારોડ પર રૂ. ૨૫.૫૩ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંડરબ્રિજ...
કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન...

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરાયા ઉપરાંત સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા...
માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...

મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું...