
રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.

રાજકોટ નજીક ત્રંબામાં આવેલા કસ્તુરબા ધામ આશ્રમમાં વર્ષ ૧૯૩૯માં ૧૯ દિવસ સુધી સત્યાગ્રહની લડત દરમિયાન કસ્તુરબાને નજર કેદ રખાયા હતાં. આઝાદી પછી આ સ્થળને સ્મારક...

અબુધાબીમાં ૨૦૧૯માં આયોજિત સ્પેશિયલ ઓલિમ્પિકની સ્વિમિંગ ચેમ્પિયનશિપમાં બે ગોલ્ડ મેડલ મેળવનારા રાજકોટ શહેરના પહેલા પેરા-સ્વિમર મંત્ર જિતેન્દ્રભાઇ હરખાણીને...

કૂદકેને ભૂસકે રાજકોટ હરણફાળ ભરે છે જેમાં વધુ એક છોગું ઉમેરાયું છે. શહેરના રૈયારોડ પર રૂ. ૨૫.૫૩ કરોડના ખર્ચે અંડરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે આ અંડરબ્રિજ...
કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા રાજકોટ પાસે આવેલા લોધીકા તાલુકાના પારડી ગામમાં ૨૩મી જાન્યુઆરીએ હતા ત્યારે તેમણે લોકોનાં ક્રોધનો સામનો કરવો પડ્યો હતો. પાણીના પ્રશ્ને મહિલાઓને જબરજસ્ત આક્રોશ વ્યક્ત કરતાં અને આબરૂ જવાનો ડર લાગતાં જ પાણી પુરવઠા પ્રધાન...

સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ટ્રસ્ટના ચેરમેન તરીકે નિમણૂક કરાયા ઉપરાંત સ્કંદપુરાણમાં પ્રભાસ તીર્થમાં જેટલા સ્થળો દર્શાવાયા...
માળિયા તાલુકાના મોટી બરાર ગામે ચાલતા એક બોગસ કોલ સેન્ટરનો પોલીસે તાજેતરમાં ભાંડો ફોડ્યો છે. અમદાવાદ, સુરત અને વડોદરા જેવા મેટ્રોસિટીમાં ધમધમતા બોગસ કોલ સેન્ટરના જાળા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ શિફ્ટ થયા હોય તેવા આ સમાચાર છે. જિલ્લાના માળિયા...

મહાલક્ષ્મી મંદિર પાસે તાજેતરમાં ખોદકામ દરમિયાન ૩૬૦ વર્ષ જૂની ૧૫ ખાંભી મળી આવી હતી. આ અંગે ૧૭મી સદીમાં ક્ષાત્રધર્મ નિભાવતા ક્ષત્રિયો વીરગતિ પામ્યા હોવાનું...

પરેડ ગ્રાઉન્ડ ખાતે રૂ. ૩૧૯.૪૮ કરોડની ભૂગર્ભ ગટર યોજના તથા પ્રવાસન વિભાગના રૂ. ૩૨ કરોડના વિકાસકામોનું ૨૦મી જાન્યુઆરીએ મુખ્ય પ્રધાનના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં...

શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભિયાન કાર્યક્રમ રાજકોટમાં ૨૧મી જાન્યુઆરીએ યોજાયો હતો. સહભાગી થતા પાંચ લાખ રૂપિયાનું સમર્પણ ભાગવતકાર...
કેશોદમાં ધારા ટ્યૂશન ક્લાસિસમાં ધો. ૧૦ - ૧૨ના વિદ્યાર્થીઓને ટ્યૂશન કરાવતા ક્લાસિસના સંચાલક સામે પોલીસે જાહેરનામા ભંગનો ગુનો ૧૬મીએ દાખલ કર્યો છે. કોરોનાના લીધે ધો. ૧૦ અને ધો. ૧૨ના વિદ્યાર્થીઓને શાળામાં અભ્યાસ માટે બોલાવવા છૂટ અપાઈ આપી છે, પરંતુ...