
રાજ્ય સરકાર ભલે વ્યાજખોરો વિરુદ્વ ગમેતેવા આકરા કાયદા ઘડતી હોય પરંતુ વ્યાજખોરો જાણે કાયદાથી પર હોય તેમ બેખૌફ - બેફામ બની રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં પાલિતાણામાં...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
રાજ્ય સરકાર ભલે વ્યાજખોરો વિરુદ્વ ગમેતેવા આકરા કાયદા ઘડતી હોય પરંતુ વ્યાજખોરો જાણે કાયદાથી પર હોય તેમ બેખૌફ - બેફામ બની રહ્યાં છે. આવા જ એક કિસ્સામાં પાલિતાણામાં...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) આગામી નવમી એપ્રિલથી શરૂ થઇ રહી છે, અને તમામ ટીમોએ પોતાની તૈયારીઓ આરંભી દીધી છે. અત્યારના ક્રિકેટના યુગમાં આઇપીએલ ટીમમાં સ્થાન...
અરબી સમુદ્રમાં પાક. મરીન લુખ્ખાગીરી, દાદાગીરી અને ચાંચીયાગીરી કરીને એક જ સપ્તાહમાં પોરબંદરની ૧૩ બોટ અને ૭૫ માછીમારોને બંદૂકના નાળચે લઇ જતાં માછીમાર સમાજમાં...
મુંબઈના પૂર્વ શેરીફ, લાયન્સ ઇન્ટરનેશનલના પૂર્વ પ્રમુખ અને અનેક સામાજિક સેવાકીય સંસ્થા સાથે જોડાયેલા ડો. અશોકભાઈ મહેતાનું ટૂંકી માંદગી બાદ ૧૮ માર્ચે મુંબઈમાં...
સ્વામીનારાયણ સંપ્રદાયનાં સંતશ્રી જ્ઞાનજીવન સ્વામી દ્વારા સંશોધિત અને સ્વામીનારાયણ મંદિર કારેલી બાગ-વડોદરા તથા કુંડળધામ દ્વારા પ્રકાશિત ‘શ્રી હરિચરિત્રામૃત...
જામનગરના ચકચારી વકીલ કિરીટ જોશી હત્યા પ્રકરણના ત્રણેય આરોપીઓને લોકલ ક્રાઇમ બ્રાન્ચે રિમાન્ડ પર લઇને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. જેમાં આરોપીઓએ કિરીટ જોશીની...
કોરોના કાળમાં મુશ્કેલીનો સામનો કરી રહેલા રાજકોટના જ્વેલર્સો માટે મોટી ભેટ સમાન દેશનું પહેલું સીએફસી (કોમન ફેસિલિટી સેન્ટર) રાજકોટમાં નો પ્રોફિટ નો લોસના...
આમ તો દરેક વ્યક્તિ અનોખી પ્રતિભા સાથે જન્મ લેતી હોય છે પરંતુ, તે પ્રતિભાનો વિકાસ કરવો આપણા જ હાથમાં હોય છે. સામાન્ય રીતે ૧૦૦થી ૫૦ સુધી ઉલટા ક્રમે બોલવાનું...
મ્યનિસિપલ કોર્પોરેશનમાં મેયરપદ ન મળતા કાળિયાબીડ વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના નગરસેવિકા વર્ષાબા પરમાર ધ્રુસકે ધ્રુસકે રોઈ પડયા હતા. પોતાના બદલે મેયરપદ માટે...
સેલિબ્રેટિંગ ઇન્ડિયા ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્રમની રાજ્યવ્યાપી શૃંખલા અન્વયે નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ રાજકોટ સ્થિત મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખાતે...