અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા દ્વારા વર્ષ ૨૦૧૯નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે...
નિર્વ્યસની સમાજના નિર્માણ માટે પાટીદાર સમાજની બહેનો આગળ આવી છે. જે યુવકો વ્યસનના બંધાણી હશે તેમની સાથે દીકરીનું સગપણ નહીં કરાય અથવા આવા ઘરમાં દીકરી નહીં આપવાનો નિર્ણય કરાયો છે.
રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાનાં રામોદ ગામમાં રામનવમી પર્વે અનોખા લગ્ન યોજાયા હતા. ગામનાં સ્મશાનમાં જાનને ઉતારો અપાયો હતો. કન્યાએ લાલને બદલે કાળા વસ્ત્રો ધારણ કર્યા હતા. જ્યારે અન્ય યુવતીઓએ ભૂત-પ્રેતનાં વેશ ધારણ કરી જાનનું સ્વાગત કર્યું...
અમદાવાદ સ્થિત કાવ્ય મુદ્રા દ્વારા વર્ષ ૨૦૧૯નો વિનોદ ટેવતિયા એવોર્ડ કવિ યજ્ઞેશ દવેને અને વર્ષ ૨૦૨૦નો યુવા કવિ પુરસ્કાર કવિ ભાવેશ ભટ્ટને મોરારિબાપુના હસ્તે...
કોરોના સંક્રમણ અને લોકડાઉનના કારણે રાજકોટથી મુંબઈ તથા દિલ્હીને જોડતી વિમાની સેવા બંધ કરાઈ હતી. અનલોક બાદ દિલ્હી અને મુંબઈ સાથેની વિમાની સેવા તબક્કાવાર રાબેતા મુજબ શરૂ થઈ રહી છે ત્યારે રાજકોટથી બેંગલુરુની નવી વિમાની સેવાની જાહેરાત કરાઈ છે.
જલારામબાપાના ભક્તિધામ વીરપુરના ગાદીપતિ જયસુખરામબાપાએ મંદિરમાં કોઈ પણ પ્રકારનું રોકડ દાન કે ભેટ કે સોગાદ સ્વીકાર્યા વગર ચલાવતા સદાવ્રતને ૧૨મી ફેબ્રુઆરીએ...
હાસ્ય કલાકાર ડો. જગદીશ ત્રિવેદીએ ગરીબ બાળકોને ઉચ્ચ શિક્ષાના માર્ગમાં સરળતા રહે એ માટે હળવદની સરકારી શાળાનું સ્વ ખર્ચે નિર્માણ કરાવ્યું છે. વેલેન્ટાઈન ડે...
વેલેન્ટાઈન ડેના દિવસે રાજકોટની શ્રીજી ગૌશાળામાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. ગૌશાળામાં ગૌપ્રેમીઓએ ગાયમાતાને ભેટીને ‘કાઉ હગ ડે’ની ઉજવણી કરી હતી.
શહેરમાં સિંહોના આંટા વધ્યા છે. સિંહ શિકાર, પાણીની શોધમાં શહેરી વિસ્તારમાં આંટાફેરા મારીને જંગલમાં જતા રહ્યાની ઘટના તાજેતરમાં સીસીટીવીના કારણે બહાર આવી...
સંગીત થેરાપી આમ તો ઘણી પ્રચલિત છે અને તેના કારણે મનુષ્યના સ્વાસ્થ્ય પર સારી અસર થઈ હોવાના પણ અનેક કિસ્સા નોંધાયા છે. જોકે રાજકોટના ખેડૂત રસિકભાઈ શિંગાળાએ...
રામકથાકાર મોરારિબાપુએ તેના જીવનકાળમાં અગાઉ ૮૪૨ રામકથા કરી છે, પરંતુ રાજુલાના રામપરામાં હોસ્પિટલના લાભાર્થે કરાયેલી ૮૪૩મી કથા કયારેય ન થઇ હોય એવી કથા છે, કારણ કે તેમણે રામપરામાં કથા શરૂ કરી એ સમયે જ લોકડાઉન અને કોરોના મહામારીનું બિહામણું રૂપ...
શહેરના ઇવા પાર્ક વિસ્તારમાં એક બિલ્ડર પર ગોળીબાર અંગેના ચકચારી પ્રકરણમાં પોલીસે કુખ્યાત ભૂમાફિયા પાસેથી રૂપિયા બે કરોડની સોપારી લેનાર મુખ્ય સૂત્રધાર એવા ખંભાળિયા પંથકના વતની અને હાલ જામનગરમાં રહેતા એકને પકડી પાડ્યો હતો.તાજેતરમાં પહેલા બિલ્ડર...
વાવડી ગામે રાજ એર કૂલિંગના નામે એર કૂલિંગના સ્પેર પાર્ટસનો વેપાર કરતા સંદીપભાઇ પ્રવીણભાઇ સાંકળેચા ચાઇનીઝ કંપની સાથે વેપાર કરતા હતા. રાજકોટના વાવડી ગામના વેપારી એર કૂલિંગના સ્પેરપાર્ટસ ચાઇનીઝ કંપની પાસેથી ખરીદતા હતા. તાજેતરમાં હેકરે સંદીપભાઇનું...