શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
શહેરમાં પ્રથમ વખત અશાંતધારો લાગુ થયો છે. રાજ્ય સરકારે રેસકોર્સ અને એરપોર્ટ વિસ્તાર પાસેથી ૨૮ પોશ સોસાયટીમાં ૧૫મી જાન્યુઆરીએ અશાંતધારો લાગુ કરતાં હવે આ વિસ્તારમાં મિલકત ટ્રાન્સફર કરતાં પહેલા કલેક્ટરની મંજૂરી ફરજિયાત લેવી પડશે.
બે વર્ષ પહેલાં રાજકોટનો યુવાન અશ્વિન પટેલ ફેસબૂકથી એક યુવતીના સંપર્કમાં આવ્યો હતો. અશ્વિન અને યુવતી કારમાં ચોટીલાથી આણંદપર-સણોસરા ગામના ડુંગરાળ વિસ્તારમાં ફરવા ગયા ત્યારે શામજી ધોબી, અતુલ સદાદીયા અને સંજય ચૌહાણે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. તે...
મુંબઇમાં એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અને મહારાષ્ટ્ર ATSના પોલીસ અધિકારી દયા નાયકને બાતમી મળી હતી કે, ગુજરાતના કેટલાક લોકો ઘાતક હથિયારો સાથે મુંબઈમાં ફરી રહ્યા છે. ATSએ અંધેરીના સિટી મોલ પાસે નાકાબંધી કરી હતી. જેમાં શંકાસ્પદ લાગતી ગુજરાતની નંબર...
ગુલાબનગર વિસ્તારમાં બજરંગ ચોક પાસે સંજીવની કિલનિક ધરાવતા ડો. દીપાલીબહેન વિરલભાઈ પંડયાના મોબાઈલ પર મુંબઈના અગ્રીપાડા પોલીસ મથકના ફોજદાર પાટિલ તરીકે ઓળખ આપી થોડા સમય પહેલાં ફોન આવ્યો હતો કે, જામનગરના રિઝવાનાબહેન શેખ નામના દર્દીએ થોડા દિવસ પહેલાં...

કોરોના સંક્રમણના કાળમાં કેટલાક મંદિરો બંધ છે તો કેટલાક મંદિરોમાં પૂજા -અર્ચના માટે આધુનિક માર્ગ અપનાવાય છે. રાજકોટમાં દિવાનપરા રોડ પર આવેલા વિશ્વકર્મા...
હાથી કોલોની વિસ્તારમાં અલગથી ફ્લેટમાં રહેતી અને ભાજપના પૂ્ર્વ સાંસદ ચંદ્રેશ પટેલની પુત્રવધૂ દિવ્યા હિતેશ કોરડિયા સંચાલિત જુગાર ક્લબ પર પોલીસે ૧૭મીએ દરોડા પાડીને ૧૫ મહિલાઓને ઝડપી લીધી હતી.

ફલાય ઓવર બ્રિજ સહિત જુદા-જુદા રૂ. ૫૯૮ કરોડના વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમમાં રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ જામનગરમાં ૩૬૦૦ ચોરસ...

શહેરના સાધુ વાસવાણી રોડ પર એક ઘરના રૂમમાં છેલ્લા ૬ મહિનાથી પુરાયેલી અને કોમામાં સરી પડેલી યુવતીની સાથી સેવા સંસ્થાએ મદદ કરી અને યુવતીને ૧૮મી જાન્યુઆરીએ...
માછીમારીના વ્યવસાયમાં હાલમાં ઘેરી મંદીને લીધે બોટ માલિકોને ફિશિંગ બંધ રાખવાની ફરજ પડી છે. જેના પરિણામે હાલમાં માંગરોળ બંદેર સંખ્યાબંધ બોટોને કાંઠે લાંગરી દેવામાં આવી છે. ૧૬મી જાન્યુઆરીએ રાત્રે ૮થી ૧૧ વાગ્યા દરમિયાન નવી ગોદી વિસ્તારમાં બોટોમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સોમનાથ ટ્રસ્ટના ચેરમેન તરીકે ૧૮મી જાન્યુઆરીએ વરણી કરાઇ છે. સોમવારે સાંજે મળેલી વર્ચ્યુઅલ બેઠક બાદ આ નિર્ણય લેવાયો હતો. પૂર્વ...