મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ટંકારા-લતીપર રોડ પરના સાવડી ગામના વળાંકમાં પસાર થતી કાર આડે કૂતરું ઉતરતાં કૂતરાને બચાવવા જતાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ૧૭મી જાન્યુઆરીએ કાર પલટી ખાઈ ગઈ હતી. કારમાં બેઠેલા વિક્કીભાઈ જગદીશભાઈ ચૌહાણ અને તેમનાં પત્ની રાધિકાબહેન વિક્કીભાઈ...

સાંદીપનિ આશ્રમ – પોરબંદરમાં ઉત્તરાયણે ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની નિશ્રામાં પતંગ મહોત્સવ યોજાયો હતો. સાંદીપનિ - હરિ મંદિરમાં પતંગ મહોત્સવનું આયોજન થતાં ભાઈજી...

વર્ષ ૧૯૯૦માં ગીર જંગલમાં કુલ ૨૮૪ સિંહ હતા તે આ વર્ષે વધીને ૬૭૪ થયાં છે ૧૯૯૦માં ૯થી ૮ હજાર ચોરસ કિ.મી. વિસ્તારમાં સિંહો જોવા મળતા હતા. ૨૦ વર્ષમાં ઈ.સ. ૨૦૧૦માં...

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફિઝિક્સ ડિપાર્ટમેન્ટના ૨૫ સંશોધકે ભવનના જ અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ ૧૮ જેટલા સંશોધન આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રકાશિત કરી રેકોર્ડ સ્થાપ્યો...

રાજકોટમાં જિલ્લા પંચાયત ચોકમાં આવેલી યસ બેન્કના એક ખાતેદારના ખાતામાંથી બેન્કે રૂ. ૧.૬૨ લાખ કાપી લેતાં ખાતેદારે ગાદલાં - ગોદડાં સાથે બેન્કમાં ધામા નાંખ્યા હતા. જેના ખાતામાંથી પૈસા કપાયા તેમણે આક્ષેપ કર્યો હતો કે, બેન્કના ફોર્મેટમાં ચેન્જ થતાં...

સોમનાથ મંદિર ટ્રસ્ટના નવા ચેરમેનની વરણી માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિતના ટ્રસ્ટીઓની વર્ચ્યુલ બેઠક ૧૧મીએ સાંજે છ વાગ્યે મળવાની હતી. આ બેઠક પ્રધાનમંત્રી ઓફિસની સૂચના બાદ અનિવાર્ય સંજોગોના કારણે મુલતવી રાખવામાં આવી હોવાનું ટ્રસ્ટના જનરલ મેનેજરે...

અગતરાયની દૂધની ડેરીમાં એક સમયે રોજ ૩ કિલો પ્લાસ્ટિકની કોથળીઓનો ઉપયોગ દૂધ ભરવા માટે થતો હતો, પરંતુ હવે પ્લાસ્ટિકની કોથળીનો વપરાશ નહીંવત બની ગયો છે કારણ કે આ ડેરીએ જે લોકો પોતાનું વાસણ લઈને આવે તેમને જ દૂધ વેચાતુ મળે છે. ડેરી સંચાલક ગિરીશભાઈ જેઠુરભાઈ...

બોટાદના પાળિયાદ ગામના હિતેશ યાદવના નામથી ફેસબુક પર મુકાયેલી પોસ્ટે લોકોમાં ભારે આશ્ચર્ય જગાવ્યું છે. પોસ્ટમાં લખ્યું છે કે, આજના સમયમાં મધ્યમ વર્ગના પુરુષ કોઇને કોઇ રીતે ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થાય છે. લોકડાઉન બાદ કપરી પરિસ્થિતિ ઉભી થઇ છે....

વાંકાનેરના સરતાનપર રોડ પરની સેટમેક્સ ફેક્ટરીના સંચાલક વિનોદભાઈ નારણભાઈ ભાડજાને એક પાર્સલમાં બોમ્બ જેવી શંકાસ્પદ વસ્તુ મળી આવી હતી પછી ફેક્ટરીના ભાગીદાર હાદકભાઈ ઘોડાસરાએ અજાણ્યા માણસ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે તપાસ આદરતાં જણાયું...



to the free, weekly Gujarat Samachar email newsletter