ન્યૂ જર્સીમાં જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનગંગા વહીઃ રૂ. એક કરોડનું ભંડોળ એકત્ર થયું

અમેરિકાના ન્યૂ જર્સીમાં પદ્મશ્રી ડો. જગદીશ ત્રિવેદીના હાસ્ય દરબારમાં દાનની સરવાણી વહી હતી અને જોતજોતામાં ભાવનગર જિલ્લાના ટીંબી ગામે કાર્યરત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલ માટે એક કરોડ રૂપિયાનું ભંડોળ એકત્ર થઇ ગયું હતું. જગદીશ ત્રિવેદી હાલ અમેરિકા...

જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

જિલ્લામાં કોરોનાના દર્દીનો કુલ મૃતકાંક ૧૦૦થી વધુએ પહોંચ્યો છે, પરંતુ પોરબંદરની પ્રજા કોરોનાની સાવચેતી અંગે જરા પણ સજાગ દેખાતી નથી. પોરબંદર પાલિકા તરફથી...

ધારાસભ્ય કાંધલ જાડેજાને ૨૫ વર્ષ પહેલાના ટાડાના કેસમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટે ચોથી જાન્યુઆરીએ બિનતહોમત છોડ્યા હતા. ૧૯૯૫માં ગરેજ નજીક કારમાંથી અન્ય કેટલાક પાસેથી ઘાતકી હથિયારો કબજે કરાયા હતા. ૨૫ વર્ષ પૂર્વે એક ગરેજ ગામ નજીકથી પસાર થતી કારમાં ૩ લોકો...

જિલ્લામાં સિંહની ત્રિપુટીએ છેલ્લા એકાદ મહિનાથી પણ વધુ સમયથી ડેરા તંબુ તાણ્યા છે. બીજી જાન્યુઆરીએ રાત્રે નાના ભાયસર ગામમાં સિંહ જોવા મળ્યાં હતાં. સિંહોએ બીજીએ પણ એક પશુનું મારણ કરીને મિજબાની માણી હતી. સિંહ ત્રિપુટીએ છેલ્લા એક મહિનામાં ૩૫થી વધુ...

દેશમાં વિવિધ રાજ્યોમાં બર્ડ ફ્લૂ દેખાયા બાદ જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામમાં સંખ્યાબંધ મૃત પક્ષીઓ બીજી જાન્યુઆરીએ મળી આવ્યાં છે. આ પક્ષીઓનાં મૃત્યુ પણ બર્ડ...

કેમિકલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયા પછી કોરોના કાળમાં કંઇક હકારાત્મક કાર્ય કરવું તેવા આશય સાથે ગિરીશ ધુલિયા અને તેમના ભાઇ રાજેશ ધુલિયાએ ઠંડા પ્રદેશમાં જ...

જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ...

રાજકોટમાં શિક્ષિત બે ભાઇઓ અને એક બહેન છેલ્લા ૧૦ વર્ષની એક નાની ઓરડીમાં અઘોરીની જેમ ગોંધાઈ રહ્યા હતા.રાજકોટના કિસાનપરા ચોકમાં એક જ ઓરડીમાં બે ભાઇ અને એક...

બોલિવૂડના અભિનેતા, નિર્માતા, નિર્દેશક આમિર ખાને ૨૮મી ડિસેમ્બરે તેના લગ્નની ૧૫મી વર્ષગાંઠ સાસણ ગીરમાં ઉજવી હતી. આમિર તેની પત્ની કીરણ રાવ, પુત્ર આઝાદ, પુત્રી...

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સવિતાદેવી સહિત તાજેતરમાં સૌરાષ્ટ્રની મુલાકાત લીધી હતી. રાષ્ટ્રપતિ કોવિંદ પત્ની સવિતાદેવી ૬૦થી ૭૦ અધિકારીઓના કાફલા સાથે...

સોમનાથ ટ્રસ્ટે ૩ પ્રકારની સુવર્ણ યોજના અમલમાં મૂકી છે. જેમાં મંદિરના ધુમ્મટ પરના કળશને સોનાથી મઢવાનું આયોજન છે. આ અંતર્ગત રૂ. ૧.૫૧ લાખ, રૂ. ૧.૨૧ લાખ અને...



to the free, weekly Gujarat Samachar email newsletter