મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો...

ગિરનારના કમંડળ કૂંડમાં ચાલતી રામકથાના ત્રીજા દિવસે સોમવારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને માટીના ગરબા હાથમાં લઈને ગરબા કર્યાં હતા. કથારંભે પોતાની કથાયાત્રામાં...

ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુક્સાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા...

ઓક્ટોબરથી ગીરનું અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે જ એશિયાઈ સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સિંહોને પજવણીનો...

ધ્રોલની ભાગોળે આવેલા માતાજીના મંદિરે નર્સ અને તેના પતિ દર્શનાર્થે જતા હતા. તે સમયે નિર્જન માર્ગ પર બાઇક પર ધસી આવેલા બે નરાધમોએ તેમને આંતરી લીધા હતા. પતિને છરી બતાવી તેને માર માર્યો હતો અને દંપતીના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. એ પછી પરિણીતાને છરી...

વલ્લભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલવે ક્વાર્ટરમાં રહેતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ. વ. ૪૦) તેમના કૌટુંબિક ભાઇઓ સહિતના પરિવાર સાથે ભાવનગર નજીક કોળીયાક...

 સગી બહેન પર છેલ્લા ૧૬ વર્ષ સુધી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ પરિવારને થતાં પરિવારે પીડિતાને હિંમત આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ૪૫ વર્ષની પીડિતાના ૨૨ વર્ષ પહેલાં જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયાં હતાં. તેને એક સંતાન પણ છે. લગ્નનાં...



to the free, weekly Gujarat Samachar email newsletter