
ગિરનારના કમંડળ કૂંડમાં ચાલતી રામકથાના ત્રીજા દિવસે સોમવારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને માટીના ગરબા હાથમાં લઈને ગરબા કર્યાં હતા. કથારંભે પોતાની કથાયાત્રામાં...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
ગિરનારના કમંડળ કૂંડમાં ચાલતી રામકથાના ત્રીજા દિવસે સોમવારે મોરારિબાપુએ વ્યાસપીઠ પરથી ઉતરીને માટીના ગરબા હાથમાં લઈને ગરબા કર્યાં હતા. કથારંભે પોતાની કથાયાત્રામાં...
ધ્રોલની કોર્ટ દ્વારા વર્ષ ર૦૦૭માં ધ્રોલના સરકારી દવાખાનામાં તોડફોડ અને નુક્સાનીના કેસમાં અગાઉ કોંગ્રેસના અને હાલ જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજીભાઈ પટેલ, જીતુભાઈ શ્રીમાળી, કોંગ્રેસના તાલુકા પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજા, જયેશ ભટ્ટ, કરણસિંહ જાડેજા...
ઓક્ટોબરથી ગીરનું અભયારણ્ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે ત્યારે જ એશિયાઈ સિંહોની પજવણીનો વીડિયો વાયરલ થતાં સિંહ પ્રેમીઓમાં રોષ ફેલાયો છે. સિંહોને પજવણીનો...
ધ્રોલની ભાગોળે આવેલા માતાજીના મંદિરે નર્સ અને તેના પતિ દર્શનાર્થે જતા હતા. તે સમયે નિર્જન માર્ગ પર બાઇક પર ધસી આવેલા બે નરાધમોએ તેમને આંતરી લીધા હતા. પતિને છરી બતાવી તેને માર માર્યો હતો અને દંપતીના મોબાઇલ ઝૂંટવી લીધા હતા. એ પછી પરિણીતાને છરી...
વલ્લભીપુર તાલુકાના માલપરા ગામના અને ધોળકા રેલવે ક્વાર્ટરમાં રહેતા લાભુભાઇ રમતુભાઇ નાયક (ઉ. વ. ૪૦) તેમના કૌટુંબિક ભાઇઓ સહિતના પરિવાર સાથે ભાવનગર નજીક કોળીયાક...
સગી બહેન પર છેલ્લા ૧૬ વર્ષ સુધી ભાઈએ દુષ્કર્મ ગુજાર્યાની જાણ પરિવારને થતાં પરિવારે પીડિતાને હિંમત આપતાં મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હાલમાં ૪૫ વર્ષની પીડિતાના ૨૨ વર્ષ પહેલાં જ્ઞાતિના યુવક સાથે લગ્ન થયાં હતાં. તેને એક સંતાન પણ છે. લગ્નનાં...
રાજકોટ ડેરીના ચેરમેન પદની ચૂંટણી બિનહરીફ થતાં ૧૨મી ઓક્ટોબરે ગોરધન ધામેલિયાને ચેરમેન બનાવવામાં આવ્યા છે. છેલ્લા ૧૭ વર્ષથી ગોવિંદ રાણપરીયા ચેરમેન પદે શાસન...