
વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ...
ગુજરાતભરના ભરવાડ સમાજની આસ્થાનું કેન્દ્ર એવા બાવળિયાળી ગામે બિરાજતા ઠાકરધામની પ્રાણપ્રતિષ્ઠાને 375 વર્ષ પૂર્ણ થયા તે પ્રસંગે ભવ્યાતિભવ્ય આયોજન થયું હતું. એક સપ્તાહ ચાલેલી આ ઉજવણી દરમિયાન રાજ્યભરમાંથી લગભગ 10 લાખ કરતાં વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા...
વિશ્વવિખ્યાત પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર મહાશિવરાત્રી નિમિત્તે વહેલી સવારે 4 વાગ્યે ખોલાયુંું હતું અને દર્શન માટે સેંકડો ભાવિકો ઊમટી પડ્યા હતા. બીજી તરફ મારુતિ બીચ ખાતે સવારે 3500 થી વધુ ભક્તોએ શાસ્ત્રોક્ત રીતે પાર્થેશ્વર શિવલિંગની...
વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ...
ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....
રાજકોટ શહેરના ગોકુલ ગ્રૂપની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં ૨૬ નવેમ્બરે મધરાતે ફાટી નીકળેલી આગમાં પાંચ...
ભાવનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા અરસા બાદ લક્ઝુરિયસ પેસેન્જર ક્રુઝ શિપનું આ માસના અંતે આગમન થશે. ભારતનું સૌથી મોટું ૧૪ માળનું...
જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી...
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સૌરાષ્ટ્રના સંત જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતીની કોરોનાના કારણે નહીંવત્ કહી શકાય તેટલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદાઈથી...
જગત મંદિરમાં ભાવિકો ઠાકોરજીને રોકડ અને અલંકારોની ભેટ અર્પણ કરતા રહે છે. તાજેતરમાં કચ્છના માધાપર ગામના પ્રજ્ઞાબહેન નાનાલાલ ચૌહાણ પરિવારે અંદાજે ૬૧.૪૦૦ ગ્રામ...
રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરુપગંજ પોલીસને તાજેતરમાં સોના-ચાંદીના સ્મગલિંગની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ઉડવારિયા ટોલ નાકા પર એસ. કે. ટ્રાવેલ્સની બસને રોકી હતી અને બસની જડતી લીધી હતી. પોલીસને બસમાંથી ૩.પ૬ કિલો ચાંદી, પ૪ર ગ્રામ સોનું, રૂ....
સુરેન્દ્રનગરથી કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વારની યાત્રાએ ગયેલા ભાજપના આગેવાનોની કાર જોશીમઠ માટે અલખનંદા નદીની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ...
ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની એમી બેરા કેલિફોર્નિયામાંથી અમેરિકન સંસદમાં સાંસદ તરીકે તાજેતરમાં વિજેતા બન્યા છે. આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના...