
શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...
શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...
રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...
અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે.
ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી...
વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ...
ચીન સાથે વણસેલા સંબંધો પછી મેક ઇન ઇન્ડિયાનો વિચાર દિન-પ્રતિદિન બળવત્તર બની રહ્યો છે. ગુજરાતના ઉદ્યોગકારો મેક ઇન ઇન્ડિયામાં વધારેને વધારે રસ લઇ રહ્યા છે....
રાજકોટ શહેરના ગોકુલ ગ્રૂપની ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરના ઇન્ટેન્સિવ કેર યુનિટ (આઇસીયુ)માં ૨૬ નવેમ્બરે મધરાતે ફાટી નીકળેલી આગમાં પાંચ...
ભાવનગર જિલ્લાના વિશ્વ વિખ્યાત અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં લાંબા અરસા બાદ લક્ઝુરિયસ પેસેન્જર ક્રુઝ શિપનું આ માસના અંતે આગમન થશે. ભારતનું સૌથી મોટું ૧૪ માળનું...
જૂનાગઢના ગરવા ગિરનારના ૩૬ કિમી કરતાં વધુ વિસ્તારમાં દસકાઓથી દર વર્ષે ગિરનારની લીલી પરિક્રમા યોજાય છે. કારતક સુદ અગિયારસની રાત્રીના ૧૨ વાગ્યાથી શરૂ થતી...
સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સૌરાષ્ટ્રના સંત જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતીની કોરોનાના કારણે નહીંવત્ કહી શકાય તેટલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદાઈથી...