જય વસાવડાને જન્મદિને પુસ્તકાલયની ભેટ આપતા જગદીશ ત્રિવેદી

રાજકોટ શહેરમાં એક મિત્રને તેના જન્મદિને પુસ્તકાલયની અનોખી ભેટ મળી છે. આવી અનોખી ભેટ આપનાર જાણીતા હાસ્યકલાકાર પદ્મશ્રી જગદીશ ત્રિવેદી અને ભેટ મેળવનાર સદભાગી છે જાણીતા લેખક-વક્તા જય વસાવડા. પોતાનાં 50 વર્ષની ઉંમર પછી કાર્યક્રમોનો બધો પુરસ્કાર...

મોરારિબાપુની રામકથામાં સર્વધર્મ સંસદના સભ્યો

નવી દિલ્હી સ્થિત ભારત મંડપમમાં વિશ્વ શાંતિ મિશનના હેતુથી આયોજિત પૂ. મોરારિ બાપુની નવ દિવસીય રામકથામાં શનિવારે ઐતિહાસિક માહોલ જોવા મળ્યો હતો. આ દિવસે દેશના વિવિધ ધર્મોના અગ્રણી સંતો, ગુરુઓ અને આધ્યાત્મિક આચાર્યો રામકથામાં ઉપસ્થિત રહ્યા હતા અને...

જસદણ નજીકના મઢડા ગામના અને આજીડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહી ખેતીકામ - ડ્રાઈવિંગનું કામ કરતા હરેશ જેસંગ ચાવડા પાસે રૂ. ૫૦૦ની જૂની ચલણી નોટો હોવાથી તે વટાવવા નીકળ્યો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળી હતી. જેના આધારે હરેશ જેસંગ ચાવડા, તેના પિતરાઈ...

ગોંડલની સબજેલમાં કુખ્યાત ગુનેગાર નિખિલ દોંગા સહિતની ટોળકીને જેલમાં સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હોવાની વ્યાપક ફરિયાદના પગલે જેલમાં દરોડો પાડવામાં આવ્યો હતો અને ગુનેગારો સાગરિતો સહિત જલસા પાર્ટી માણતા પકડાયા હતા. ગુનેગારોને સુવિધાઓ પૂરી પાડવા,...

અમરેલી નજીક ચાંદગઢ ગામમાં ૨૫મી ડિસેમ્બરે સર્વજ્ઞાતિ સમૂહલગ્નનું આયોજન કરાયું હતું. જોકે કોરોનાની ગાઈડલાઈન ફોલો થતી ન જોવા મળતા અને વહીવટી તંત્રની મંજૂરી...

રાજ્યમાં છેલ્લા થોડા સમયમાં મેડિકલ કોલેજની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. મોરબીમાં નવી મેડિકલ કોલેજને પણ કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી...

વડા પ્રધાન મોદી દ્વારા કેશુભાઈ પટેલના ભાઈના નિધન પર દિલસોજી વ્યક્ત કરાઇ છે. કેશુભાઈ પટેલના પરિવાર સાથે નિકટતા ધરાવતા વડા પ્રધાન મોદીએ ૧૧ ડિસેમ્બરે ટ્વીટર...

શિવ ઉપાસક વ્યક્તિત્વના સ્વામી એવા રમાશંકર બાજોરિયાનું વૃંદાવનમાં અવસાન થતાં મોરારિબાપુએ શબ્દાંજલિ અર્પતા કહ્યું કે, વૃંદાવનમાં ભગવાન રાધા-માધવના ચરણોમાં...

રૂપિયા ૧,૧૦૦ કરોડના ચાઈનીઝ બેટિંગ એપ કૌભાંડમાં ચીની કંપનીઓના ખાતામાંથી વિદેશમાં ક્રિપ્ટોકરન્સી ટ્રાન્સફર કરવા બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ ભાવનગરના ક્રિપ્ટોકરન્સી ડિલર નૈસર કોઠારીની ધરપકડ કરી છે. આ સમગ્ર કૌભાંડનો ભાવનગર ઉપરાંત રાજ્યના...

અયોધ્યામાં નિર્માણ પામી રહેલા રામ મંદિરમાં રામલ્લાને દરરોજ સવાર - સાંજ જે ભોજન થાળ ધરવામાં આવશે તે આજીવન વીરપુર જલારામ જગ્યા તરફથી આપવામાં આવશે.

ગીર પંથકમાં થતી ભૂસ્તરીય હિલચાલમાં રવિવારે મોડી રાતથી અચાનક વધારો નોંધાતા ચિંતાથી પરેશાન લોકોને ભરશિયાળે પરસેવો વળી ગયો છે. રવિવારે મધરાત્રે ૧ વાગ્યાથી...

વરિષ્ઠ વકીલ અને ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું મંગળવારે કોરોનાથી નિધન થયું છે. તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેઓ છેલ્લા ત્રણ...



to the free, weekly Gujarat Samachar email newsletter