મહંત સ્વામીની નિશ્રા અને દિવાળીના દિવસોઃ ગોંડલનું અક્ષર મંદિર હરિભક્તોથી ઉભરાયું

બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...

વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

સુપ્રસિદ્ધ યાત્રાધામ વીરપુરમાં સૌરાષ્ટ્રના સંત જલારામબાપાની ૨૨૧મી જન્મ જયંતીની કોરોનાના કારણે નહીંવત્ કહી શકાય તેટલા ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે ખૂબ સાદાઈથી...

જગત મંદિરમાં ભાવિકો ઠાકોરજીને રોકડ અને અલંકારોની ભેટ અર્પણ કરતા રહે છે. તાજેતરમાં કચ્છના માધાપર ગામના પ્રજ્ઞાબહેન નાનાલાલ ચૌહાણ પરિવારે અંદાજે ૬૧.૪૦૦ ગ્રામ...

રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરુપગંજ પોલીસને તાજેતરમાં સોના-ચાંદીના સ્મગલિંગની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ઉડવારિયા ટોલ નાકા પર એસ. કે. ટ્રાવેલ્સની બસને રોકી હતી અને બસની જડતી લીધી હતી. પોલીસને બસમાંથી ૩.પ૬ કિલો ચાંદી, પ૪ર ગ્રામ સોનું, રૂ....

સુરેન્દ્રનગરથી કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વારની યાત્રાએ ગયેલા ભાજપના આગેવાનોની કાર જોશીમઠ માટે અલખનંદા નદીની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ...

ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની એમી બેરા કેલિફોર્નિયામાંથી અમેરિકન સંસદમાં સાંસદ તરીકે તાજેતરમાં વિજેતા બન્યા છે. આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના...

શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી કરાઈ અને શહેર ભાજપના કાર્યાલયમાં તેમને શુભેચ્છા પાઠવવા માટે ૯મી નવેમ્બરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ દોડી...

બિહારથી પ્રેમી સાથે નાસી છૂટેલી અને પ્રેમીએ તરછોડી મૂકેલી યુવતીને તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી હતી. બિહારથી યુવતીને ભગાડીને ગુજરાતમાં એકલી મૂકીને તેનો પ્રેમી નાસી ગયો હતો. યુવતી પોરબંદરના રાણકંડોરણા ગામથી મળી આવી હતી એ પછી પોરબંદર મહિલા...

ગિરનાર રોપ-વેની ટિકિટના ઊંચા ભાવ અને એની સામે પ્રાથમિક સુવિધાના નામે મીંડુ હોવાનું જણાવીને પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને બહારથી...

શરદ પૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત રાસોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. નિજ મંદિરમાં આવેલા ભોગ ભંડારના પટાંગણમાં મુખ્ય પૂજારી તેમજ મુરલી...

એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...



to the free, weekly Gujarat Samachar email newsletter