વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

જગત મંદિરમાં ભાવિકો ઠાકોરજીને રોકડ અને અલંકારોની ભેટ અર્પણ કરતા રહે છે. તાજેતરમાં કચ્છના માધાપર ગામના પ્રજ્ઞાબહેન નાનાલાલ ચૌહાણ પરિવારે અંદાજે ૬૧.૪૦૦ ગ્રામ...

રાજસ્થાનના સિરોહી જિલ્લાના સરુપગંજ પોલીસને તાજેતરમાં સોના-ચાંદીના સ્મગલિંગની બાતમી મળી હતી તેના આધારે પોલીસે ઉડવારિયા ટોલ નાકા પર એસ. કે. ટ્રાવેલ્સની બસને રોકી હતી અને બસની જડતી લીધી હતી. પોલીસને બસમાંથી ૩.પ૬ કિલો ચાંદી, પ૪ર ગ્રામ સોનું, રૂ....

સુરેન્દ્રનગરથી કેદારનાથ, બદ્રીનાથ અને હરિદ્વારની યાત્રાએ ગયેલા ભાજપના આગેવાનોની કાર જોશીમઠ માટે અલખનંદા નદીની ઊંડી ખીણમાં ખાબકી હતી. આ ઘટનામાં જિલ્લા યુવા ભાજપ પ્રમુખનું મોત થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલા લીંબડી તાલુકા યુવા ભાજપ પ્રમુખ...

ધોરાજી તાલુકાના વાડોદર ગામના વતની એમી બેરા કેલિફોર્નિયામાંથી અમેરિકન સંસદમાં સાંસદ તરીકે તાજેતરમાં વિજેતા બન્યા છે. આ અંગે અમેરિકા ડેમોક્રેટિક પાર્ટીના...

શહેર ભાજપ પ્રમુખ તરીકે કમલેશ મિરાણીની વરણી કરાઈ અને શહેર ભાજપના કાર્યાલયમાં તેમને શુભેચ્છા પાઠવવા માટે ૯મી નવેમ્બરે મોટી સંખ્યામાં કાર્યકરો અને નેતાઓ દોડી...

બિહારથી પ્રેમી સાથે નાસી છૂટેલી અને પ્રેમીએ તરછોડી મૂકેલી યુવતીને તાજેતરમાં પરિવારને સોંપવામાં આવી હતી. બિહારથી યુવતીને ભગાડીને ગુજરાતમાં એકલી મૂકીને તેનો પ્રેમી નાસી ગયો હતો. યુવતી પોરબંદરના રાણકંડોરણા ગામથી મળી આવી હતી એ પછી પોરબંદર મહિલા...

ગિરનાર રોપ-વેની ટિકિટના ઊંચા ભાવ અને એની સામે પ્રાથમિક સુવિધાના નામે મીંડુ હોવાનું જણાવીને પ્રવાસીઓમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકો અને બહારથી...

શરદ પૂર્ણિમા નિમિત્તે દ્વારકાધીશ મંદિરમાં પરંપરાગત રાસોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઇ હતી. નિજ મંદિરમાં આવેલા ભોગ ભંડારના પટાંગણમાં મુખ્ય પૂજારી તેમજ મુરલી...

એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપ-વે ગિરિવર ગિરનારની ગોદમાં કાર્યરત થઇ ગયો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે - હવનાષ્ટમીના દિવસે દિલ્હીથી આ પ્રોજેક્ટનું...

ધો.૧૨ સાયન્સ પછી મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ પરીક્ષા નીટનું પરિણામ ૧૬મી ઓક્ટોબરે જાહેર થયું છે. જેમાં દેશના ટોપ ૫૦ રેન્કમાં ગુજરાતના બે વિદ્યાર્થી છે. રાજકોટનો...



to the free, weekly Gujarat Samachar email newsletter