વિશ્વ પર્યાવરણ દિને મોરારિબાપુ દ્વારા વૃક્ષારોપણ

વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો. 

અમદાવાદ-લંડન પ્લેન ક્રેશઃ પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું નિધન

અમદાવાદ-લંડન ડાયરેક્ટ ફ્લાઇટ દુર્ઘટનાનો ભોગ બનેલા કમભાગી પ્રવાસીઓમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વરિષ્ઠ રાજનેતા વિજયભાઇ રૂપાણીનો પણ સમાવેશ થાય છે. વિજયભાઇ તેમના દીકરીના પરિવારને મળવા માટે લંડન જઇ રહ્યા હતા. આ ઉપરાંત તેમના પત્ની પણ કેટલાક...

ચાર જણાએ જામનગરમાં સગીરા પર કરેલા ગેંગરેપના બનાવથી લોકોમાં રોષ ભભૂકી ઉઠયો છે ત્યારે જામજોધપુરમાં સગીરા પર વારંવાર દુષ્કર્મના બનાવની જાણ થતાં પિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં ચકચાર મચી છે. જામજોધપુરમાં રહેતી ૧૮ વર્ષ અને બે દિવસની પુત્રી પર જામજોધપુરના...

શહેરમાં જમીન મકાનોના મોટા વ્યવસાય સાથે સંકળાયેલા અને રોલ્સરોય્સ જેવી મોંઘીદાટ ગાડીઓનો કાફલો ધરાવતા બિલ્ડર મેરામણભાઈ પરમાર દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા ચકડોળે ચડી છે ત્યારે આ બનાવ અંગે પોલીસ દ્વારા મૌન સેવાયું છે. જી. જી. હોસ્પિટલના...

પીપલિયાનગરમાં રહેતા મનસુખભાઈ ઉર્ફે કારાભાઈ લાધાભાઈ વણપરિયાનું તાજેતરમાં જ નિધન થયું હતું. તેમની ઉત્તરક્રિયામાં તેમના પરિવારે કોરોના મહામારીમાં લોકોની તંદુરસ્તી માટે નાસ લેવાના મશીનનું વિનામૂલ્યે વિતરણ કરી નવો રાહ ચિંધ્યો છે.

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે લાંબા સમયથી બંધ સુપ્રસિદ્ધ યાત્રાધામ વિરપુર - જલારામ મંદિરનાં દ્વાર સોશિયલ ડિસ્ટન્સિંગના સરકારી નિયમોને આધીન આઠમી ઓક્ટોબરથી...

 જસદણ પંથકમાં ભજનિક અને લોકગાયિકા તરીકે નામના ધરાવતી યુવતી હેતલ ડાભીએ તેના પરણિત અને બે સંતાનના પિતા એવા પ્રેમી રાજેશ સાથે ૧૦મી ઓક્ટોબરે સવારે ઝેરી દવા...

સોમનાથ મહાદેવના દર્શને આવતા ભાવિકોને કોરોના સામે રક્ષણ મળી શકે એ માટે દિલ્હીના એક સ્કેલન હાઇપર ચાર્જ કોરોના કેનનનું ઉત્પાદન કરતા ઉદ્યોગપતિએ એક મશીન મંદિરને ભેટ આપ્યું છે. સોમનાથ મહાદેવના ભક્ત અને દિલ્હીના ઉદ્યોગપતિ પ્રદિપકુમાર તનેજા પોતાની કંપનીમાં...

આખરે ગિરનાર રોપ- વેની ટ્રાયલ શરૂ કરવામાં આવી હોવાનું ૯મી ઓક્ટોબરે નોંધાયું છે. ઓસ્ટ્રિયાથી બીજી ટીમ આવ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરાયો છે. ૮ વ્યક્તિનાં...

બરડા પંથકમાં ૧૦મી ઓક્ટોબરે રાત્રે ૧.૦૦ વાગ્યાથી સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં ભૂકંપના વધુ ચાર આંચકા આવતા અડવાણા, સોઢાણા, ભોમિયાવદર વિસ્તારમાં ભયનો માહોલ પ્રસર્યો છે. આ આંચકાઓની તપાસ અર્થે રાજ્યકક્ષાએથી ટીમ મોકલવામાં આવે તેવી માગ ઊઠી છે. પોરબંદરના...

સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.



to the free, weekly Gujarat Samachar email newsletter