સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.
બીએપીએસ સંસ્થાના વડા પ.પૂ. મહંત સ્વામી મહારાજ 15 ઓક્ટોબરથી ગોંડલ ખાતે વિચરણ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ અક્ષર મંદિર ખાતે રોકાણ દરમિયાન દર વર્ષે તેમના સાનિધ્યમાં અક્ષર મંદિર ખાતે દિવાળી, નૂતન વર્ષ નિમિત્તે અન્નકુટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવે...
વિશ્વ પર્યાવરણ દિન પ્રસંગે પ.પૂ. મોરારિબાપુએ ભાવનગર એરપોર્ટ પર વૃક્ષારોપણ કરીને લોકોને પર્યાવરણ જતનનો સંદેશ આપ્યો હતો.
સમગ્ર સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક જગત અને નાગરિકોના પરિવહન માટે ગેમ ચેન્જર સાબિત થનાર ઘોઘા હજીરા રો પેક્સ ફેરી સર્વિસ પ્રોજેક્ટ ઓક્ટોબરના અંતમાં શરૂ થવાની સંભાવના વચ્ચે આ પ્રોજેક્ટની શરૂઆત માટેની તડામાર તૈયારીઓ ચાલે છે.

ભારતીય નૌકાદળનું વિમાનવાહક જહાજ વિસર્જન માટે અલંગ આવી પહોંચ્યું છે. જોકે આ જહાજ ભાંગી નાખવા માટે ખરીદનારા અલંગના શ્રીરામ ગ્રૂપે હવે જહાજ વેચવા માટે સોદાબાજી...

સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે કોરોનાની ૪ જણાનાં મોત થયાં છે. જેમાં આંતરરાષ્ટ્રીય કાર રેલીમાં ભારતનું નામ રોશન કરનારા કાર રેલિસ્ટ ભરત દવેનો પણ સમાવેશ થાય...
ઉત્તર પ્રદેશના હાથરસમાં યુવતી પર સામૂહિક બળાત્કાર અને તેની કરપીણ હત્યાના કેસમાં ભભૂકી ઉઠેલો રોષ હજી શમ્યો નથી ત્યાં જામનગરમાં એક સગીરા પર ૪ નરાધમોએ સામૂહિક બળાત્કાર ગુજાર્યો હોવાના સમાચાર ચોથી ઓક્ટોબરે જાહેર થયાં છે. પોલીસે આ કેસમાં ૩ નરાધમોની...

સુરેન્દ્રનગરના પૂર્વ સાંસદ દેવજી ફતેપરાને ચેક રિર્ટનના કેસમાં કલોક કોર્ટે બે વર્ષની કેદનો હુકમ કરીને રૂ. ર કરોડ ૯૭ લાખ ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો. જો દેવજી...

આઇએનએસ વિરાટ જહાજ અંતે અંલગના યાર્ડ-૯માં સોમવારે લાંગરાયું હતું. ‘થેન્ક્યુ વિરાટ’ નામે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયા, રાજ્યના...
કોરોના મહામારીના કારણે નવરાત્રીના આયોજનો યોજવા કે ન યોજવા અંગે વાદવિવાદ સર્જાઈ રહ્યાં છે ત્યારે રાજકોટમાં વર્ષોથી નવરાત્રીમાં થતી ગરૂડની ગરબી આ વખતે નહીં યોજવાનો નિર્ણય લેવાયો છે. આ સાથે કેટલીય પ્રાચીન ગરબીઓ અને અર્વાચીન રાસોત્સવ આ વર્ષે નહીં...

ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તરીકે ભાવનગરના સાસંદ ડો ભારતીબહેન શિયાળની પસંદગી થતાં ૨૭મીએ ભાજપના આગેવાનો, કાર્યકરો ભાવનગરમાં શહેર ભાજપ કાર્યાલય ઉમટ્યા હતા...
સૌરાષ્ટ્રના સિંગદાણાના વેપારીઓ પર પાડવામાં આવેલા દરોડામાં રૂ. ૩૦૪. ૧૭ કરોડનું બોગલ બિલિંગ અને રૂ. ૧૫.૨૧ કરોડની જીએસટીની ચોરીના કેસમાં જીએસટીના અધિકારીઓએ પ્રવીણ ભગવાનજી તન્નાની ધરપકડ કરી હતી. પ્રવીણ તન્નાને ૨૩મી સપ્ટેમ્બરે કોર્ટમાં રજૂ કરાયો...

ગુજરાતનાં ૬૭૪ સાવજોને નજીકથી નિહાળવાનો લહાવો કંઈક અલગ જ હોય છે. આ લહાવો માણવાની રાજ્ય સરકારે મંજૂરી આપી દીધા પછી ૧૯૩ દિવસ પછી એટલે કે ૧લી ઓક્ટોબરથી દેવાળિયા...