ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

ચીન તેબેટના શિગાંત્સેમાં મોટું લશ્કરી લોજિસ્ટિક હબ ઊભું કરી રહ્યું હોવાના અહેવાલ છે. આ અંગેની સેટેલાઇટ તસવીરો પણ મળી છે. નિષ્ણાતોનું માનવું છે કે, સમગ્ર વાસ્તિવક અંકુશ રેખા પર ઓપરેશનને સબળ બનાવવા કનેક્ટિવિટી અને માળખાકીય સુવિધા વધારવા બિજિંગ...

દુનિયામાં જાપાનનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી છે. જાપાનના નાગરિકો ૧૯૧ દેશોની વિઝા ફ્રી કે વિઝા ઓન એરાઈવલ યાત્રા કરી શકે છે. જાપાને Henley & Partners ના પાસપોર્ટ...

ખાયબર પખ્તુનખ્વા પ્રાંતમાં ઉદ્દામવાદી ઇસ્લામિસ્ટ પક્ષના સભ્યોના નેતૃત્વમાં હિંદુ મંદિરની તોડફોડ બદલ પાકિસ્તાનની ત્રાસવાદ વિરોધી કોર્ટે મુખ્ય આરોપી સહિત પંચાવનને નવ દિવસની જેલની સજા ૧૦મીએ ફટકારી હતી. કોર્ટે ટોળાને ઉશ્કેરનાર મૌલવી શરીફ સહિત અન્ય...

સલાયાનું એક જહાજ ૩૧મી ડિસેમ્બરે અલજાવેદ એમ એન. વી. ૨૦૧૫ દુબઇથી જનરલ કાર્ગો ભરીને સુધન જવાનું હતું. તે જહાજ સુધન પહોંચે પહેલાં ૩ જાન્યુઆરીએ ઓમાનના મોશીશ પાસેના દરિયામાં જહાજમાં રહેતા એક કન્ટેનરમાં અચાનક આગ લાગી હતી. પવનની તેજ ગતિના કારણે આગે...

તુર્કીની ધરતીના પેટાળમાંથી ૯૯ ટન સોનાનો ભંડાર મળ્યો છે. આ સોનું ઘણા દેશોના જીડીપી કરતાં પણ વધારે હોવાનું નિષ્ણાતો કહે છે. આટલા મોટા પાયે સુવર્ણ ભંડાર મળવાથી...

ચીનના અલીબાબા ગ્રૂપના સ્થાપક જેક મા પાછલા બે માસથી જાહેરમાં જોવા મળ્યા નથી. નોંધનીય છે કે તેઓ શાંઘાઈ અને હોંગ કોંગમાં એન્ટનો ૩૭ બિલિયન ડોલરનો આઇપીઓ અચાનક...

કોરોના નામના નવતર અને માથાભારે સાબિત થયેલા દર્દની યાદગીરી સાથે ૨૦૨૦ના વર્ષનો અંત આવ્યો છે. ગયા શુક્રવારથી ૨૧મી સદી ૨૧મા વર્ષમાં પ્રવેશી છે. ૨૧મું વર્ષ...

• ભારત સામે ચીનના આક્રમક વલણની ટીકા કરતો કાયદો• વગર વાંકે ૨૮ વર્ષ જેલમાં રહેનારને રૂ. ૭૨ કરોડનું વળતર• અભિનેત્રી તાન્યા રોબર્ટ્સનું નિધન• ઇઝરાયલી જાસૂસ જોનાથનની મુક્તિ • પાકિસ્તાન દૂતાવાસ પાસેથી રૂ. ૪૫૦ કરોડ વસૂલીનો આદેશ• યમનના વડા પ્રધાન નેતાઓને...

નેપાળમાં રાજકીય કટોકટીનો લાભ લેવા હવાતિયાં મારી રહેલા ચીનને નેપાળના પૂર્વ વડા પ્રધાન કે. પી. શર્મા ઓલી અને પ્રચંડ બંનેએ ઝટકો આપ્યો છે. ઓલી ભારત સમર્થક નેપાળી કોંગ્રેસની સાથે હાથ મિલાવી શકે છે. બીજી તરફ પૂર્વ વડા પ્રધાન પુષ્પકમલ દહાલ પ્રચંડે...



to the free, weekly Gujarat Samachar email newsletter