ચીને ૪૦૦ ડિટેન્શન કેમ્પમાં ઉઈઘુર મુસ્લિમોને ‘નજરકેદ’ કરીને તેમના પર ત્રાસ ગુજાર્યા હોવાના અહેવાલો બાદ ઉઇઘુર સમુદાયની સમસ્યાઓને વાચા આપવા કેમ્પેઈન ફોર ઉઇઘુર સંસ્થાની સ્થાપના કરનારા રુશાન અબ્બાસનું કહેવું છે કે, ચીને ઉઇઘુર સમુદાયના ૩૦ લાખને છાવણીઓમાં...