ભગવદ્ ગીતા આધુનિક વિશ્વમાં અમૃત સમાનઃ ચીની વિશારદો

સદીઓથી જ્ઞાનના અમૃત તરીકે ઓળખાતી ભગવદ્ ગીતા આજે ચીનમાં આધુનિક જીવનની જટિલતાઓ માટે આદર્શ માર્ગદર્શક તરીકે આદર પામી રહી છે. બૈજિંગમાં ભારતીય દૂતાવાસ દ્વારા આયોજિત 'સંગમઃ ભારતીય દાર્શનિક પરંપરાઓનો મેળાપ’ નામના પરિસંવાદમાં પ્રસિદ્ધ ચીની વિદ્વાનોએ...

કેનેડામાં હવે ભારતીયો અસલામતી અનુભવે છેઃ ભારતીય રાજદૂત

કેનેડામાંથી મોટી સંખ્યામાં ભારતીયોને બળજબરીથી હાંકી કાઢવાની ઘટનાઓમાં થયેલાં વધારા વચ્ચે કેનેડામાં ભારતના નવા રાજદૂતે અહીં વસતા ભારતીયોની સુરક્ષા અંગે ઘેરી ચિંતા વ્યક્ત કરી છે. કેનેડા સાથેના રાજદ્વારી સંબંધો પુનઃ સ્થાપિત કરાયા બાદ ભારતે દિનેશ...

અમેરિકાની પ્રમુખપદની ચૂંટણીમાં છેતરપિંડીના આરોપો લગાડનારા ડોનાલ્ડ ટ્રમ્પની એક ઓડિયો ક્લિપ વાઈરલ થઈ છે. આ ટેપમાં ટ્રમ્પ જ્યોર્જિયાના સેક્રેટરી ઓફ સ્ટેટ બ્રેડ રેફેંસપર્ગરને કહે છે કે, મારી જીત માટે જરૂરી એવા ૧૧૭૮૦ વધુ મતની વ્યવસ્થા કરો. જો તમે...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચોક્કસ પ્રકારના વર્ક વિઝાને જારી કરવા પર મૂકેલા પ્રતિબંધોની મુદતમાં ત્રણ મહિનાનો વધારો ૧લી જાન્યુઆરીએ ઘોષિત કરવામાં આવ્યો...

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો ૫મી જાન્યુઆરીએ ૮૬૪૧૯૬૮૨, કુલ મૃતકાંક ૧૮૬૭૩૭૯ અને કુલ રિકવરી આંક ૬૧૨૬૩૭૩૯ સુધી પહોંચ્યો છે. અમેરિકામાં હજી કોરોના...

પાકિસ્તાનમાં લઘુમતીઓની સાથે શિયા મુસ્લિમો પર પણ હુમલા વધવા લાગ્યા છે. અહીંના બલોચ વિસ્તારમાં શિયા હઝારા કોમ્યુનિટી પર તાજેતરમાં હુમલો કરવામાં આવ્યો હતો. જેને પગલે અહીંની ખાણમાં કામ કરી રહેલા ૧૧ લોકોના મોત થયાના અહેવાલ છે.અજાણ્યા બંદુકધારી દ્વારા...

પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી હિન્દુ મંદિર-ધર્મસ્થાનોને નિશાન બનાવાઈ રહ્યાં છે. ૩૦મી ડિસેમ્બરે ખૈબર-પુખ્તુન્વા...

પાકિસ્તાનમાં લઘુમતી બેકગ્રાઉન્ડ ધરાવતી કન્યાઓનું અપહરણ કરવું, બળજબરીપૂર્વક ઇસ્લામમાં કન્યાઓનું ધર્માંતરણ કરાવવું અને તેની સાથે લગ્ન કરીને તેને છોડી દેવી કે હેરાન કરવી જેવા કિસ્સા ગંભીર ચિંતાનો વિષય બની ગયા છે. એક અંદાજ પ્રમાણે દર વર્ષે ૧૦૦૦...

પંજાબના મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર અને ખાલિસ્તાની આતંકી સુખ બિકરીવાલને ભારતીય ગુપ્તચર વિભાગ દ્વારા દુબઇથી ડિપોર્ટ કરવામાં સફળતા મળી છે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા આઇએસઆઇના ઇશારે સુખ સતત પંજાબમાં ટાર્ગેટ કિલીંગ કરાવતો હોવાના અહેવાલ વારંવાર મળતા હતા....

માનવાધિકાર સંગઠનોના વિરોધ છતાં બાંગ્લાદેશની નેવીએ ૨૯મી ડિસેમ્બરે ૧૭૭૬ રોહિંગ્યા શરણાર્થીઓને ‘એકાંત’ દ્વીપ પર મોકલી આપ્યા છે. શરણાર્થીઓને ચટગાવ બંદરેથી...

મ્યાંમારમાં મળેલા ગુંદરના એક ટુકડામાં ૧૦ કરોડ વર્ષ અગાઉ ખીલેલું ફૂલ મળી આવ્યું છે. અમેરિકાની ઓરેગોન સ્ટેટ યુનિવર્સિટીના સંશોધકોએ આ ફૂલની ઓળખ એક નવી પ્રજાતિ...

સમગ્ર ભારત દેશ ૧૯૭૧માં પાકિસ્તાન સામે મેળવેલા યુદ્ધનો સ્વર્ણિમ વિજયોત્સવ મનાવી રહ્યું છે. પાકિસ્તાનના બે ટુકડા કરી નાંખનાર આ ઐતિહાસિક યુદ્ધમાં ભારતે હાંસલ...



to the free, weekly Gujarat Samachar email newsletter