NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ચીને ૪૦૦ ડિટેન્શન કેમ્પમાં ઉઈઘુર મુસ્લિમોને ‘નજરકેદ’ કરીને તેમના પર ત્રાસ ગુજાર્યા હોવાના અહેવાલો બાદ ઉઇઘુર સમુદાયની સમસ્યાઓને વાચા આપવા કેમ્પેઈન ફોર ઉઇઘુર સંસ્થાની સ્થાપના કરનારા રુશાન અબ્બાસનું કહેવું છે કે, ચીને ઉઇઘુર સમુદાયના ૩૦ લાખને છાવણીઓમાં...

અફઘાનમાં રહેતા હિંદુ, શીખ સહિતના લઘુમતીઓ પર આતંકીઓ અને કટ્ટરવાદીઓનો અત્યાચાર વધી રહ્યો છે. તાજેતરના એક રિપોર્ટ અનુસાર આતંકી સંગઠન આઇએસના અત્યાચારોથી ત્રાસી લઘુમતીઓ હિજરત કરવા મજબૂર છે. ૧૯૯૦ના ગાળામાં અફઘાનમાં શીખ અને હિંદુઓની વસ્તી અઢી લાખ હતી....

વિવાદાસ્પદ નાગોર્નો-કારાબાખના મામલે રવિવારે સવારે આર્મેનિયા અને અઝરબૈજાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું. અઝરબૈજાનની સેનાએ કારાબાખના મુખ્ય શહેર સ્ટેપનાકર્ટ સહિત સેનાની ફ્રન્ટલાઇન અને નાગરિક વિસ્તારો પર ભારે બોમ્બમારો કર્યો હતો. આર્મેનિયાના સંરક્ષણ...

પાકિસ્તાનમાં મુખ્ય વિપક્ષી નેતા અને પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના ભાઈ શાહબાઝ શરીફ (ઉં ૬૯)ની મની લોન્ડરિંગના આરોપ હેઠળ ૨૮મી સપ્ટેમ્બરે ધરપકડ કરાઈ છે. પાકિસ્તાન લીગ-નવાઝ (પીએમએલ-એન)ના અધ્યક્ષ શાહબાઝ શરીફ, તેમના બે દીકરા હમઝા અને સલમાન સામે રૂ....

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ઇમરજન્સી ડાયરેકટર માઇરલ રયાને જ્યારે કોરોનાને લીધે વિશ્વમાં મૃતકાંક ૧૦ લાખ થવાનો હતો ત્યારે ચેતવણી આપી હતી કે, કોરોનાને કાબૂમાં...

યુદ્ધભૂમિમાં કૂતરાં અને ઘોડાએ બહાદુરી દાખવીને કાળા માથાના માનવીના જીવ બચાવ્યા હોવાના કિસ્સા તો આપ સહુએ ઘણા સાંભળ્યા હશે, પરંતુ પણ આ વાત ઉંદરની છે. જમીનમાં...

પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં ચીન સાથે ચાલતી મડાગાંઠ વચ્ચે કેન્દ્ર સરકારે સોમવારે અમેરિકા પાસેથી વધુ ૭૨ હજાર એસોલ્ટ રાઇફલ્સ સહિત રૂ. ૨૨૯૦ કરોડની શસ્ત્રસામગ્રી...

કટાક્ષ માટે જાણીતા મેગેઝિન ચાર્લી હેબ્દોના પૂર્વ કાર્યાલય નજીક ૨૫મી સપ્ટેમ્બરે હુમલાખોરે ખંજરથી હુમલો કરતાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી. પોલીસે જણાવ્યું...

પાકિસ્તાન ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને ફાંસીની સજા અંગે પુનર્વિચાર અરજી પર દલીલો રજૂ કરવા વિદેશ વકીલ રાખવાની ભારતની માગને નહીં સ્વીકારે, પાકિસ્તાનના વિદેશ કાર્યાલયના પ્રવક્તા જાહિદ હફીઝ ચૌધરીએ મીડિયા સમક્ષ આ વાત કહી હોવાના ૨૫મીએ અહેવાલ હતા....

યુનાઈટેડ નેશન્સની જનરલ એસેમ્બ્લીમાં પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને કાશ્મીર મુદ્દો ઉઠાવીને ભારત પર પ્રહાર કરતાં રાઇટ ટુ રિપ્લાયનો ઉપયોગ કરીને ભારતના સંયુક્ત રાષ્ટ્રના ફર્સ્ટ સેક્રેટરી મિજિતો વિનિતોએ જવાબ આપ્યો કે, દુનિયા પાસે રજૂ કરવા જેવા...



to the free, weekly Gujarat Samachar email newsletter