કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

ઇટાલીના ફ્લોરેન્સમાં સાઇકલ અને ટુ-વ્હીલર વેચતી કંપની પ્રો-બાઇકના માલિક એનરિકો લેપોર હાલ આશ્ચર્યચકિત છે. ૩ મહિના અગાઉ સુધી લગભગ નવરા રહેલા એનરિકો તેમની...

રેતીની કિંમત શું? કદાચ તમે કહેશો એક પેની પણ નહિ, પણ રખે તેવું માનતા. બદનામ તાનાશાહ કિમ જોંગ ઊનના નેતૃત્વના હેઠળ નોર્થ કોરિયાએ વીતેલા એક વર્ષમાં માત્ર દરિયાઇ...

દુનિયાભરમાં લાખો લોકો કોરોનાની ઝપટે ચઢી ગયા છે. સાડા ત્રણ લાખથી વધુ જીવ ગુમાવી ચૂક્યા છે. આવી જીવલેણ મહામારી સામે લડવા માટે ડેન્માર્કના વિજ્ઞાનીઓએ એક રોબોટ...

નેપાળની સંસદ પ્રતિનિધિ સભાએ નવા રાજકીય નક્શા માટે લવાયેલા બંધારણીય સુધારાને સર્વાનુમતે મંજૂરી આપી દીધી છે. નેપાળના વડા પ્રધાન કે. પી. ઓલીની સરકાર રાજકીય...

ભારત અને ચીન વચ્ચે પેંગોન્ગ સરોવર અને ગલવાન નદી વિસ્તારમાં સીમા પર કોઈ રેખા નથી. અત્યંત ઠંડા વિસ્તારમાં આ સરોવર લદ્દાખ ક્ષેત્રમાં ૪૩૫૦ મીટરની ઊંચાઈ પર...

• તઝાકિસ્તાનમાં ભૂકંપ• ૫૮ ઇન્ટરનેટ ઉપગ્રહનું અંતરિક્ષમાં લોન્ચિંગ• ભારતીય ફાઇટર જેટ પાક.માં દેખાયાની અફવા• ચીનમાં ભયાનક પૂર, ૧૩નાં મોત • બલૂચોના દેખાવથી પાક. સેના ડરી

દક્ષિણ કોરિયાના સામાજિક કાર્યકરો અને ઉત્તર કોરિયાના ભાગલાવાદી લાંબા સમયથી ઉત્તર કોરિયા વિરુદ્ધ અવાજ ઉઠાવી રહ્યા છે. આ કાર્યકર્તા ઉત્તર કોરિયા દ્વારા માનવ અધિકારના થતા ઉલ્લંઘન અને પરમાણુ શક્તિને મુદ્દે ફુગ્ગા ભરીને સંદેશા મોકલીને અવાજ ઉઠાવી રહ્યા...

કોરોના સારવાર માટે હાઈડ્રોક્સિક્લોરોક્વિનાઈન (HCQ) દવા ઉપયોગી નથી એવા બે રિસર્ચ પેપર જગવિખ્યાત મેડિકલ જર્નલ ‘ધ લાન્સેટ’ અને ‘ન્યુ ઈંગ્લેન્ડ જર્નલ ઓફ મેડિસિન’માં...

કોરોનાના સંકટે વિશ્વભરમાં ભરડો લીધો છે. ૧૬મી જૂનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૮૧૬૯૭૫૩ નોંધાઈ હતી. કોરોનાથી ૪૪૦૫૯૩ લોકોનાં મૃત્યુ...



to the free, weekly Gujarat Samachar email newsletter