ત્રિનિદાદ અને ટોબેગોના ભારતીયોને ઓસીઆઇ કાર્ડ

વડાપ્રધાન મોદી શુક્રવારે ત્રિનિદાદ-ટોબેગોની રાજધાની પોર્ટ ઓફ સ્પેન પહોંચ્યા, જ્યાં ત્રિનિદાદ-ટોબેગોના પ્રધાનમંત્રી કમલા પ્રસાદ-બિસેસર, તેમના 38 મંત્રીઓ અને 4 સાંસદો દ્વારા એરપોર્ટ પર મોદીનું રેડ કાર્પેટ સ્વાગત કરાયું. અહીં ભારતીય સમુદાયને સંબોધતા...

મોદીને ઘાનાનું સર્વોચ્ચ સન્માન

ઘાનાના પ્રેસિડન્ટ જોન મહામાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ‘ધ ઓફિસર ઓફ ધ ઓર્ડર ઓફ ધ સ્ટાર ઓફ ઘાના’ના રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન કર્યું હતું. વિશિષ્ટ રાજનીતિ અને પ્રભાવશાળી વૈશ્વિક નેતૃત્વ માટે વડાપ્રધાનનું આ સન્માન કરાયું હતું.

હાલમાં વિશ્વભરમાં કોરોનાની મહામારી છે ત્યારે કચ્છીઓને વિદેશમાં વસતા કચ્છીઓની તબિયતની પણ ચિંતા સતાવી રહી છે. સમગ્ર વિશ્વમાં ઠેર ઠેર પથરાયેલા કચ્છીઓની કુલ વસ્તી કેટલી હશે એ સવાલનો સાચો જવાબ મળવો કદાચ મુશ્કેલ છે, પરંતુ દુનિયાભરમાં ૩૦ લાખથી વધારે...

યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ...

સિક્કિમમાં મુગુથાંગથી આગળ ભારત અને ચીનની સરહદ પર આવેલા નાકુલા પાસ ખાતે ૯મી મેએ ભારત અને ચીનના ૧૫૦થી વધુ સૈનિકો સામસામે આવી ગયા હતા. સમુદ્રની સપાટીથી ૫૦૦૦...

કોરોના વાઇરસ મહાસંકટમાં દુનિયાભરમાં દાદાગીરી દેખાડતું ચીન આ વર્ષે પોતાનું બ્રહ્માસ્ત્ર આખા વિશ્વ સમક્ષ રજૂ કરી શકે છે. ચીનના આ બ્રહ્માસ્ત્રનું નામ શિયાન H -૨૦ સુપરસોનિક સ્ટીલ્થ બોમ્બવર્ષક વિમાન છે. ચીને જ્યારથી બોમ્બવર્ષક વિમાન અંગે જાહેરાત...

કોરોના સંક્રમણનો પ્રભાવ બે વર્ષ સુધી વર્તાતો રહેશે અને વિશ્વની બે તૃતિયાંશ વસતીનું રસીકરણ નહીં થાય ત્યાં સુધી સંક્રમણ નિયંત્રણમાં આવવાની શક્યતા નથી. નિષ્ણાતોના...

સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

આપણે સહુ સસલાં અને કાચબાની વાર્તા જાણીએ છીએ, જેમાં કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ વાર્તાને બાજુ પર રાખીને વાસ્તવિક વાત કરીએ તો દુનિયાભરમાં કાચબા આવા વિવિધ...

કોરોના સંકટને કારણે લોકડાઉન હોવાથી દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકો પોતાનાં ઘરોમાં જ કેદ થઇ ગયા છે. અત્યાર સુધી કોરોનાના ૩૧ લાખથી વધુ દર્દી સામે આવ્યા અને...

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...



to the free, weekly Gujarat Samachar email newsletter