ચીનની સિંગવા યુનિવર્સિટીમાં એઆઈ સંચાલિત અનોખી હોસ્પિટલ

ચીનની સિંગવા યુનિવર્સિટીના એઆઈ રિસર્ચ વિભાગે દુનિયાની પ્રથમ એઆઈથી ચાલતી હોસ્પિટલ બનાવી છે. આ હોસ્પિટલનું નામ એજન્ટ હોસ્પિટલ રખાયું છે. આ એઆઈ એજન્ટનું નિર્માણ રોગોનું ઝડપથી નિદાન થાય તે માટે કરાયું છે. તેનાથી ડોક્ટર્સનો વર્કલોડ ઘટશે. અનેક દર્દીઓને...

ગગન ગોખમાંથી બ્રહ્માંડ નિરખતા શુભાંશુ શુક્લા

ભારતીય અવકાશન સંસ્થાન ‘ઇસરો’ અને અમેરિકી અવકાશ સંસ્થાન ‘નાસા’ના સંયુક્ત અભિયાન Axiom-4 મિશન અંતર્ગત ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ) પર પહોંચેલા ભારતીય ગગનયાત્રી શુભાંશુ શુક્લાએ રવિવારે આઈએસએસના કપોલા નામના વિશેષ મોડ્યુલમાંની સાત બારીમાંથી બ્રહ્માંડનું...

વિશ્વમાં અનેક દેશોમાં કોરોનાને કારણે શટડાઉન લાગુ થતાં ૪૦ હજાર જેટલા ભારતીય જહાજ કર્મચારીઓ અને નાવિકો જુદા જુદા દેશોમાં ફસાઈ ગયા છે. અનેક કાર્ગો અને ક્રૂઝ વેસલ્સ સહિતનાં જહાજો ભારતના દરિયાકાંઠે પાછા ફરવાની પ્રતીક્ષા કરી રહ્યા છે પણ તેને ભારત...

દુનિયાભરમાં કોરોનાનો ભય પ્રવર્તે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કેટલાય સમયથી દુનિયાભરના દેશોને તેને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગથી લઇને સરહદો સીલ કરવા,...

દેશના શેરબજારો માટે માર્ચ મહિનો મંદીનો રહ્યો. દેશમાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે તેનો ચેપ શેરબજારને પણ લાગ્યો છે. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ)...

કોરોનાની મહામારી પૂરી પણ નથી થઇ ત્યાં તો જગત સામે નવી સમસ્યા મોઢું ફાડીને ઉભી થઇ ગઇ છે. બીજા વિશ્વયુદ્ધ પછીની સૌથી મોટી મંદી તરફ વિશ્વ આગળ વધી રહ્યું હોવાનું...

કોરોના વાઈરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. અમેરિકામાં આશરે ૩૬૮૯૭૦થી વધુ કેસ પોઝિટિવ છે અને મોતનો આંકડો ૧૦૯૬પથી વધુ નોંધાયો છે. ઈટાલીમાં ૧૩૨૫૦૦થી વધુ કેસ અને...

કોરોના વાઈરસના જન્મસ્થાન ચીનમાં દરેક ઉદ્યોગો સાથે સાથે મનોરંજન માર્કેટ પણ ઠપ્પ થઈ ગયું હતું. જોકે આ નુકસાનમાંથી બહાર આવવા માટે ચીન તૈયાર થયું છે. એક અહેવાલ...

કોરોના વાઈરસના કારણે જર્મનીમાં મૃત્યુદર અત્યાર સુધી ઘણો નીચો હતો પરંતુ, સતત બીજા દિવસે નવા ૧૪૯ મોતના કારણે સૌપ્રથમ વખત મૃત્યુદર ૦.૯ ટકાથી વધીને ૧ ટકાથી ઉપર ગયો છે, જે એક સપ્તાહ અગાઉ માત્ર ૦.૪ ટકા અને ૨૦ માર્ચે ૦.૨ ટકા હતો. જોકે, મોટા ભાગના યુરોપીય...

યુરોપ ખંડમાં કોરોના વાઈરસનો ચેપ દાવાનળની જેમ ફરી વળ્યો છે. ઈટાલી પછી હવે સ્પેનમાં કોરોના વાઈરસથી મૃત્યુનો આંક વધી રહ્યો છે. મૃત્યુઆંક બાબતે સ્પેન ૭૭૧૬ની...

સ્ટેનફર્ડ યુનિવર્સિટીના બાયોફિઝિસિસ્ટ અને નોબેલ પ્રાઇઝ વિજેતા માઇકલ લેવિટે ભવિષ્યવાણી કરી છે કે કોરોનાનો કેર જલદી જ ખતમ થશે કેમ કે દુનિયા સોશિયલ ડિસ્ટિન્સિંગનું...



to the free, weekly Gujarat Samachar email newsletter