
કોવિડ-૧૯ના પ્રકોપને કારણે બધા માસ્ક પહેરતા થયા છે, પછી તે N-95 માસ્ક હોય, થ્રી-લેયર માસ્ક હોય કે કપડાનો જાતે બનાવેલો માસ્ક હોય. આ માસ્ક આપણને કોરોના મહામારી...
કેન્યાની રાજધાની નૈરોબીની વ્યસ્ત શેરીઓમાં ક્યારેક એવો એવો યુવાન જોવા મળી જાય છે, જેના ખભા અને માથા પર શિકારી પક્ષીઓ શાંતિથી બેઠેલા હોય છે. આ છે 27 વર્ષીય રોજર્સ ઓલુ માગુટા આખા દેશમાં ‘નૈરોબી બર્ડમેન’ તરીકે પ્રખ્યાત થયા છે. પોતે બેઘર હોવા છતાં,...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

કોવિડ-૧૯ના પ્રકોપને કારણે બધા માસ્ક પહેરતા થયા છે, પછી તે N-95 માસ્ક હોય, થ્રી-લેયર માસ્ક હોય કે કપડાનો જાતે બનાવેલો માસ્ક હોય. આ માસ્ક આપણને કોરોના મહામારી...

મૂડીરોકાણના શસ્ત્ર થકી દુનિયાના અનેક દેશોમાં વિસ્તારવાદનો રાક્ષસી પંજો પ્રસારનાર ચીનને ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. લદ્દાખ સરહદે સશસ્ત્ર સંઘર્ષ બાદ ભારતે...

ચીને ગલવાનની લાઇન ઓફ એકચ્યુલ કંટ્રોલ (એલએસી) નજીક જે સૈન્ય, શસ્ત્રો અને ટેન્ટનો જમાવડો કર્યો હતો તે એક કિલોમીટર દૂર પોતાની તરફ લઈ જવાનો નિર્ણય લીધો છે....

સૃષ્ટિના સર્જનહાર ગણાયેલા અને હિન્દુ સંસ્કૃતિના ‘ત્રિદેવ’માં એક બ્રહ્માજીને બિયરના વિજ્ઞાપન સાથે સાંકળવાથી વ્યથિત હિંદુઓએ લ્યુવન (બેલ્જિયમ)માં મુખ્યમથક...

લદ્દાખ સીમા ક્ષેત્રમાં ચીની સૈનિકો સાથે સંઘર્ષ બાદ લેહ પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સૈનિકોનો આત્મવિશ્વાસ વધારવાની સાથે સાથે જ વિસ્તારવાદી નીતિઓ બદલ...

એલએસી પર ભારત-ચીનની સેનાઓ વચ્ચે પ્રવર્તતા તણાવ મધ્યે ત્રીજી જુલાઇએ લદ્દાખની ચોંકાવનારી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ચીનને સ્પષ્ટ સંદેશો...

છેલ્લા બે મહિનાથી લેહ-લદ્દાખ સરહદે પ્રવર્તતો ગંભીર તણાવ દૂર કરવા ભારત અને ચીન સંમત થયા છે. સમજૂતી અનુસાર, ચીનની પીપલ્સ લિબરેશન આર્મીએ લાઇન ઓફ એક્ચ્યુઅલ...
૮ લાખ ભારતીયોએ કુવૈત છોડવું પડી શકેભારતીય વડા પ્રધાન લિયો વરાડકરનું રાજીનામુંજાપાનમાં પૂર પ્રકોપ ૩૪થી વધુ મોત, લાખો બેઘર બન્યા ઓસ્કર વિજેતા સંગીતકાર એનિઓ મોરિકોનનું નિધનમ્યાનમારઃ ખાણ ધસી પડતાં ૧૬૨ ખાણિયાનાં મોત નીપજ્યાં

પાકિસ્તાનન રાજધાની ઈસ્લામાબાદમાં પ્રથમ મંદિર બનવાનો વિરોધ શરૂ થયોછે. ધાર્મિક શિક્ષણ આપનાર સંસ્થા જામિયા અશર્ફિયાએ મંદિર બનાવવાની વિરુદ્ધમાં ફતવો બહાર પાડીને...

નેપાળના વર્તમાન વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીને પદ પરથી ગમે ત્યારે હટાવાઈ શકે છે. વર્ષોથી મિત્ર દેશ રહેલા ભારત સાથે હાલના સમયમાં સંબંધોમાં તકરાર જોવા મળે...