બિલિયોનેર બિઝનેસમેન વેચી રહ્યા છે યુવાન રહેવાની ફોર્મ્યુલા!

અમેરિકાના બિલિયોનેર બિઝનેસમેન બ્રેન જોન્સન હવે વય ઘટાડવાની ફોર્મ્યુલા વેચી રહ્યા છે. તેમનો દાવો છે કે તેઓએ આ ફોર્મ્યુલાથી પોતાની બાયોલોજિકલ એજ (જૈવિક વય) 5.1 વર્ષ ઓછી કરી લીધી છે.

કેનેડામાં બે ભારતવંશીની હત્યાઃ એડમન્ટનમાં બિલ્ડરને ઠાર મરાયા તો વાનકુંવરમાં વિદ્યાર્થીની ગોળી મારીને હત્યા

કેનેડામાં એક જ સપ્તાહમાં બે ભારતવંશીઓની ગોળી મારીને હત્યા થતાં ભારતીય સમુદાયમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ૨૭મીએ કહ્યું હતું કે જો ઉત્તર કોરિયાના મારા મિત્ર કિમ જોંગ ઉન પરમાણુ શસ્ત્રોનો ત્યાગ કરી દે તો તેમના માટે મોટા પુરસ્કાર છે અને...

ચીને વિદેશી પ્રવાસીઓ માટે કેટલાક સપ્તાહથી તિબેટને બંધ કરી દીધું છે. સંવેદન અને રાજકીય વરસીઓના કારણે બંધ કરતા તિબેટ પર ચીનનું શાસન હોવાનું સાબિત થયું હતું. પ્રવાસન ઉદ્યોગના વ્યવસાયીઓએ એ પછી ૨૧મીએ કહ્યું હતું કે, તિબેટ પર પ્રતિબંધથી તેમના ધંધા...

બાંગ્લાદેશમાં રવિવારે ઢાકાથી દુબઇ જઇ રહેલા ‘બિમાન બાંગ્લાદેશ’ની એક ફ્લાઇટને હાઇજેક કરવાનો નિષ્ફળ પ્રયાસ થયો હતો. બંદૂકધારી ઠાર કરાયો હતો અને તમામ ૧૪૨ મુસાફરોને સલામત ઉતારાયા હતા. ઢાકાથી વિમાને ઉડ્ડયન ભરતાની આશરે અડધા કલાકની અંદર એક બંદૂકધારી...

સાઉદી અરબે પ્રથમ વખત મહિલા રાજદૂતની નિયુક્તિ કરી છે. જમાલ ખશોગીની હત્યા પછી અમેરિકા સાથેના વણસી રહેલા સંબંધો વચ્ચે અમેરિકામાં રાજદૂત તરીકે ફરજ બજાવી રહેલા કિંગ સલમાનના પુત્ર પ્રિન્સ ખાલિદ બિન સલમાન અલ સાઉદને અમેરિકાથી પાછા બોલાવીને નાયબ સંરક્ષણ...

ભારત સાથેના રાજકીય તણાવ વચ્ચે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ૨૭મીએ દેશજોગ સંબોધન કર્યું હતું. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું કે, પુલવામાં હુમલા...

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે ચીન અને રશિયાના વિદેશ પ્રધાનોને મળીને પુલવામા હુમલામાં પાક. સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હાથ હોવાના પુરાવા રજૂ કરીને...

હુરુન દ્વારા જારી કરાયેલા ગ્લોબલ રિચ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમને મુકેશ અંબાણીએ ૫૪ અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વના ટોચના ૧૦ શ્રીમંતોની યાદીમાં...

ભારતીય યુદ્ધ વિમાનના કાટમાળનું નિરીક્ષણ કરી રહેલા પાકિસ્તાની અધિકારીઓ

પાકિસ્તાની સેનાએ એક વીડિયો ક્લીપ જારી કરીને ભારતીય વાયુસેનાના લાપતા પાઇલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્તમાનનો પોતાના કબજામાં હોવાનો દાવો કર્યો છે. બીજી તરફ,...

લોસ એન્જેલસના ડોલ્બી થિએટરમાં તાજેતરમાં ૯૧મો ઓસ્કર એવોર્ડ સમારોહ યોજાયો હતો. ૯૧મા ઓસ્કર એવોર્ડમાં ભારતના ફાળે પ્રત્યક્ષ-પરોક્ષ રીતે એકથી વધુ સન્માન આવ્યા...

પુલવામામાં પાકિસ્તાની શેહથી કરાયેલા આતંકી હુમલામાં ૪૪ ભારતીય જવાનો શહીદ થયાની ઘટનાથી આખા દેશમાં આક્રોશ છે. આ સંજોગોમાં પાન મસાલા અને ગુટખાનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ‘વિમલ પાન મસાલા’ દ્વારા પાકિસ્તાનની ક્રિકેટ ટીમને સ્પોન્સરશિપ અપાતાં ‘વિમલ...



to the free, weekly Gujarat Samachar email newsletter