કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

એમ જ કહેવાય છે ને કે મુસીબતના સમયે મદદે આવે તે જ સાચો મિત્ર. આ જૂની કહેવત એશિયન-અમેરિકન હોટેલમાલિકોએ યુએસમાં કોરોના મહામારીના લોકડાઉનમાં અટવાઈ પડેલા ભારતીય વિદ્યાર્થીઓની વહારે ચડી ચરિતાર્થ કરી છે. હોટેલિયર્સે જરૂરતમંદ વિદ્યાર્થીઓને મફત નિવાસ...

માનવ અધિકારને મુદ્દે વારંવાર ટીકાનો ભોગ બની રહેલા દેશ સાઉદી અરબે હવે પોતાની છબિ સુધારવા માટેનાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી છે. સાઉદીમાં હવે કોર્ટ કોરડા ફટકારવાની સજા નહીં કરે. આ સજાની જોગવાઈ તાજેતરમાં નાબૂદ કરાઈ છે. અગ્રણી ચળવળકાર અબદુલ્લા...

 અમેરિકામાં ભારતીય રિપબ્લિકન નેતા નિક્કી હેલીએ કોરોના મુદ્દે ચીન વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે. આ સંદર્ભમાં નિક્કીની ઓનલાઇન પિટિશન પર ૪૦ હજાર લોકોએ સાઇન કરી છે. નિક્કીએ આ અભિયાન માટે ૧ લાખ લોકોની સાઇન લેવાનો લક્ષ્યાંક રાખ્યો છે. તેમણે આ અભિયાનને...

અબુધાબીના શાસક પરિવારના શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાનના નેતૃત્વમાં સંચાલિત અબુધાબીની રોકાણકર્તા કંપનીએ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં રૂ. ૭૬૦૦ કરોડ (૧ અબજ ડોલર)નું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ તે લુલુ હાયપરમાર્કેટની હોલ્ડિંગ...

કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાની કમર કસી લીધી હોવાના સમાચાર છે. પાકિસ્તાને પોતાની રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ...

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. આ સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.આશરે...

 વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીએ ભરડો લેતાં ૨૮મી એપ્રિલે ૩૧૦૨૭૮૮થી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકાંક ૨૧૪૧૧૧ જેટલો નોંધાયો હતો. આ બીમારીમાંથી ૯૪૪૧૦૪ સાજા...

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...

ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર...

યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ...



to the free, weekly Gujarat Samachar email newsletter