
ઈંગ્લિશ ચેનલમાં આવેલા નાનકડા સાર્ક નામના આઇલેન્ડ પર આવેલી આ જેલને વિશ્વની સૌથી નાનકડી જેલ કહી શકાય.
પ્રમુખ ટ્રમ્પ એક નવા કોર-5 (CA) નામનું એલિટ ગ્રૂપ બનાવવા હિલચાલ કરી રહ્યા છે. G-7ને કોરાણે મૂકીને બનનારા આ ગ્રૂપમાં અમેરિકા, રશિયા, ચીન, ભારત અને જાપાનને જ સામેલ કરાશે. G-7 ફક્ત 7 અમીર દેશો તેમજ લોકશાહી દેશો છે જ્યારે સુપર કલબ C-5માં જે તે દેશની...
નોર્વેની રાજધાની ઓસ્લોના સિટી હોલમાં યોજાયેલા સમારોહમાં વેનેઝુએલાના વિપક્ષી નેતા મારિયા કોરીના મચાડોને વર્ષ 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર એનાયત થયો હતો.

ઈંગ્લિશ ચેનલમાં આવેલા નાનકડા સાર્ક નામના આઇલેન્ડ પર આવેલી આ જેલને વિશ્વની સૌથી નાનકડી જેલ કહી શકાય.

આપણા સહુનો અનુભવ છે કે હોમ ટાઉન છોડીને કોઈ અન્ય શહેરમાં ફરવા માટે કે પછી કોઇ કામસર પહોંચ્યા હોઇએ અને આસપાસમાં ફરવાની ઇચ્છા થાય તો કેબ કે બીજું કોઇ વાહન...

વિશ્વ ભલે કોરોના મહામારીમાં લપેટાયું હોય, આર્થિક મંદીના મોજાની ચિંતા કરતું હોય, પરંતુ બહુમતી ભારતીયોને ભરોસો છે કે આગામી બે-ત્રણ માસમાં જ બધું ઠીકઠાક થઇ...

બ્રિટનમાં વિકસાવાયેલી વેક્સિનના માંકડા (Rhesus Macaque) -વાંદરા પર સફળ પ્રયોગ પછી કોરોના વાઈરસની સારવાર બાબતે આશા ઉજળી બની છે. આ પ્રયોગમાં કોઈ આડઅસર વિના...

સ્પેનમાં કોરોના વાઈરસને લીધે આશરે ૨૭ હજાર લોકોનાં મૃત્યુ થયાં છે. જોકે તાજેતરના એક અહેવાલે આ સંકટ સમયમાં પણ હકારાત્મક્તા ઊભી કરી છે. સ્પેનમાં ઓટોટ શહેરનાં...

યુનાઈટેડ નેશન્સે કોરોના મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવા ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ ફૂડ...

સમસ્ત વિશ્વના દેશો કોરોના સામે લડી રહ્યા છે. વિશ્વમાં વસ્તીના આંકડાની રીતે જોઇએ તો બીજા નંબર પર હોવા છતા ભારતે કોરોના વાઇરસના ફેલાવાને જે રીતે રોક્યો છે,...

યેલ યુનિવર્સિટીના સંશોધકોએ સ્મોકરના કપડાંને કેન્દ્રમાં રાખીને તદ્ન અલગ સંશોધન કર્યું છે. સંશોધન પ્રમાણે જે લોકો સતત સ્મોકિંગ કરે છે એવા લોકોનો સમુહ એકઠો...

કાશ્મીરમાં પાકિસ્તાન પ્રેરિત આતંકવાદ સામેની લડાઇમાં ભારતીય સુરક્ષા દળોએ મોટી સફળતા હાંસલ કરી છે. સુરક્ષા દળોએ છેલ્લા આઠ વર્ષથી નાસતાફરતા હિઝબુલ મુદાહિદ્દીનના...
કેન્યા સરકારને કોરોના સંકટ સામે લડવાના પડકારો વચ્ચે હવે ક્વોરેન્ટાઇન કરાયેલા લોકો સાથે થઇ રહેલા વ્યવહાર મુદ્દે વિરોધ અને ટીકાનો સામનો કરવો પડ્યો છે. નૌરોબીમાં ક્વોરેન્ટાઇન કરાયેલા ઘણા લોકોએ ૧૪ દિવસ પૂરા છતાં બહાર નથી નીકળવા દેવાતા. ત્યાંથી નીકળવાના...