કેન્યાના વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું નિધન

કેન્યાના પૂર્વ પ્રાઈમ મિનિસ્ટર, મહત્ત્વપૂર્ણ રાજકીય વ્યક્તિત્વ અને 80 વર્ષીય વિપક્ષી નેતા રાઈલા ઓડિન્ગાનું દક્ષિણ ભારતના કેરાળ રાજ્યની હોસ્પિટલ સારવાર દરમિયાન હૃદયરોગના હુમલાથી 15 ઓક્ટોબર, બુધવારે નિધન થયું હતું. નાઈરોબીમાં ન્યાયો સ્ટેડિયમ ખાતે...

કપિલ શર્માના કાફે પર ચાર માસમાં ત્રીજી વખત ગોળીબાર

જાણીતા કોમેડિયન કપિલ શર્માના કેનેડાના સર્રે વિસ્તારમાં આવેલા કાફેટેરિયા કેપ્સ કાફે પર 15 ઓક્ટોબરે રાત્રે ફરી વાર ગોળીબાર થયા હતા. શર્માના કાફે પર છેલ્લા ચાર મહિના દરમિયાન આ ત્રીજી વાર ગોળીબારની ઘટના બની છે. 

સૌરાષ્ટ્રના તલની ડિમાન્ડ વિશ્વભરમાં છે ત્યારે આ વખતે ખેડૂતોને ડબલ ફાયદો થશે. સારો વરસાદ હોવાને કારણે સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર ૫૮ હજાર ટન થયું છે. જે ગત વર્ષે કરતા ત્રણ ગણું છે. જેમાં એક લાખ ટન તલનું ઉત્પાદન આવે તેવી સંભાવના છે. વધુમાં સાઉથ...

આપણે સહુ સસલાં અને કાચબાની વાર્તા જાણીએ છીએ, જેમાં કાચબો સ્પર્ધા જીતી જાય છે. આ વાર્તાને બાજુ પર રાખીને વાસ્તવિક વાત કરીએ તો દુનિયાભરમાં કાચબા આવા વિવિધ...

કોરોના સંકટને કારણે લોકડાઉન હોવાથી દુનિયામાં આશરે ૪૦૦ કરોડ લોકો પોતાનાં ઘરોમાં જ કેદ થઇ ગયા છે. અત્યાર સુધી કોરોનાના ૩૧ લાખથી વધુ દર્દી સામે આવ્યા અને...

વિશ્વના અન્ય દેશોની તુલનામાં કોવિડ-૧૯નો દુષ્પ્રભાવ ભારતના અર્થતંત્ર પર બહુ ખરાબ નહીં પડે. ભારતનું નેતૃત્વ ઇચ્છે તો આ સંકટને અવસરમાં બદલી શકે છે. આ શબ્દો...

કોરોના વાઇરસે દેખા દીધા બાદ ‘ક્વોરેન્ટીન’ શબ્દ ઘરેઘરે પ્રચલિત થયો છે. રસપ્રદ વાત એ છે કે એક તબક્કે મહાત્મા ગાંધીને પણ ક્વોરેન્ટીન થવાની ફરજ પડી હતી. ગાંધીજીની...

દુનિયાના મોટા ભાગના દેશોમાં કોરોના મહામારીના કારણે લોકડાઉન છે. લોકો ઘરમાં બંધ છે અને દુનિયા જાણે થંભી ગઈ છે. લોકોને હવે જિંદગી ધૂંધળી નજરે પડે છે. ભાગતી-દોડતી...

વિશ્વમાં કોરોના વાઈરસના લીધે ૩૭૦૧૦૨૦ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાના અહેવાલ પાંચમી મેએ હતા. ૧૨૨૭૨૧૭ જેટલા લોકો આ બીમારીમાંથી મુક્ત થયાં છે અને મૃતકાંક ૨૫૬૩૬૫...



to the free, weekly Gujarat Samachar email newsletter