
વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક...
કેન્યાની રાજધાની નૈરોબીની વ્યસ્ત શેરીઓમાં ક્યારેક એવો એવો યુવાન જોવા મળી જાય છે, જેના ખભા અને માથા પર શિકારી પક્ષીઓ શાંતિથી બેઠેલા હોય છે. આ છે 27 વર્ષીય રોજર્સ ઓલુ માગુટા આખા દેશમાં ‘નૈરોબી બર્ડમેન’ તરીકે પ્રખ્યાત થયા છે. પોતે બેઘર હોવા છતાં,...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક...

ભારત-ચીન સંઘર્ષનો ચીનના દુશ્મન દેશ તાઈવાને આનંદ લીધો છે. તાઈવાન પોતાની માલિકીનું હોવાનું ગાણું ચીન વર્ષોથી ગાય છે. આથી તાઈવાનને ચીન પ્રત્યે પહેલેથી નફરત...

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેના ૩૦૦ જેટલા સૈનિકો ગલવાનના માર્ગે જ ઘૂસ્યા હતા. ગલવાનમાં ભારત તરફથી ગોરખા રેજિમેન્ટ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા...

સરહદે ઘૂસણખોરીના નિષ્ફળ પ્રયાસ કરનારા ચીનની સરકારી અને ખાનગી કંપનીઓ ભારતીય બજારમાં મોટા પાયે ઘૂસણખોરી કરી ચૂકી છે. આ સિલસિલો ૨૦૧૦માં શરૂ થયો હતો. એ વર્ષે...

ચીનની સેના સાથે લદ્દાખ સરહદી ક્ષેત્રમાં સંઘર્ષ બાદ ભારતમાં ફરી એક વાર ચીનવિરોધી લહેર મજબૂત થઈ છે. તેની સાથે જ ચીનના માલસામાન પર પ્રતિબંધ મૂકવાની માગ ઉઠી...

અમેરિકાની અગ્રણી ફાર્મા કંપની એસ્ટ્રાઝેનેકાએ જણાવ્યું છે કે તેણે ઓક્સફર્ડ યુનિવસટીના સહયોગમાં વિકસાવાઇ રહેલી કોરોના વાઇરસ રસીના બે બિલિયન ડોઝનું ઉત્પાદન...

વડા પ્રધાન બોરિસ જ્હોન્સને સ્પષ્ટ કર્યું છે કે જો ચીન તેના નવા સિક્યુરિટી કાયદાઓ હોંગ કોંગ પર લાદશે તો બ્રિટન તેના ઈમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરી હોંગ કોંગના...

ભારત સરકાર બાદ હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે ચીનની ત્રણ કંપનીઓ સાથે થયેલા કરારને અટકાવ્યા છે. ‘મેગ્નેટિક મહારાષ્ટ્ર ૨.૦ સમિટ’માં રાજ્ય સરકારે ત્રણ...

પૂર્વ લદ્દાખમાં ગલવાન વેલી રિજિયનમાં પ્રવર્તી રહેલી પરિસ્થિતિ હજુ માંડ સ્પષ્ટ થઇ રહી છે ત્યારે એક અહેવાલ એવો છે કે ચીની સેનાએ મે મહિનાના પ્રારંભે પેંગોંગ...

ભારતીય સેનાએ ૨૨મી જૂને પાકિસ્તાનના બે જવાનો અને એક ચોકી ફૂંકી મારી હતી. સોમવારે પૂંછ જિલ્લાના કૃષ્ણા ઘાટી, રાજૌરીના નૌશેરા સેક્ટરમાં નિયંત્રણ રેખા (LOC)...