બર્ડમેન રોજર્સઃ ઘાયલ-નિઃસહાય પક્ષીઓનો તારણહાર...!

કેન્યાની રાજધાની નૈરોબીની વ્યસ્ત શેરીઓમાં ક્યારેક એવો એવો યુવાન જોવા મળી જાય છે, જેના ખભા અને માથા પર શિકારી પક્ષીઓ શાંતિથી બેઠેલા હોય છે. આ છે 27 વર્ષીય રોજર્સ ઓલુ માગુટા આખા દેશમાં ‘નૈરોબી બર્ડમેન’ તરીકે પ્રખ્યાત થયા છે. પોતે બેઘર હોવા છતાં,...

ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

અબુધાબીના શાસક પરિવારના શેખ તહનૂન બિન ઝાયેદ અલ નહયાનના નેતૃત્વમાં સંચાલિત અબુધાબીની રોકાણકર્તા કંપનીએ લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલમાં રૂ. ૭૬૦૦ કરોડ (૧ અબજ ડોલર)નું રોકાણ કર્યું હોવાના અહેવાલ છે. લુલુ ગ્રુપ ઈન્ટરનેશનલ તે લુલુ હાયપરમાર્કેટની હોલ્ડિંગ...

કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાની કમર કસી લીધી હોવાના સમાચાર છે. પાકિસ્તાને પોતાની રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ...

વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાઇરસને લીધે લાખો લોકો ભોગ બન્યા છે. આ સંજોગોમાં ગુજરાતથી સિંગાપોર ભણવા ગયેલા વિદ્યાર્થીઓ ફસાઈ જતાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા સિંગાપોર ગુજરાતી સોસાયટીનાં સહયોગથી આ તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક રાહત અપાવવામાં આવી હતી.આશરે...

 વિશ્વભરમાં કોરોના વાઈરસની મહામારીએ ભરડો લેતાં ૨૮મી એપ્રિલે ૩૧૦૨૭૮૮થી વધુ કેસ નોંધાયા હતા અને મૃતકાંક ૨૧૪૧૧૧ જેટલો નોંધાયો હતો. આ બીમારીમાંથી ૯૪૪૧૦૪ સાજા...

ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન પથારીવશ અને બીમાર હોવાના અહેવાલો વચ્ચે ચીને નિષ્ણાત તબીબોની ટીમ ઉત્તર કોરિયા મોકલી હોવાના અહેવાલ છે. કિમ જોંગની તબિયત કેટલી ખરાબ છે તે અંગે કોઈ સત્તાવાર જાણકારી બહાર નથી આવી. જોકે થોડા દિવસ પહેલાં એવા અહેવાલ...

ઈટાલીનાં ૧૦૪ વર્ષીય અદા ઝાનુસો ૧૯૧૮માં સ્પેનિશ ફ્લુનો ભોગ બન્યા હતા અને ૨૦૨૦માં કોરોનાની લપેટમાં આવી ગયાં હોવા છતાં સારવાર લઈને હેમખેમ હોસ્પિટલમાંથી બહાર...

યુનાઈટેડ નેશન્સે કોરોના વાઈરસ મહામારીથી વિશ્વમાં તીવ્ર ભૂખમરો સર્જાવાની ચેતવણી આપી છે. ઓછામાં ઓછાં ત્રણ ડઝન દેશના ૨૬૫ મિલિયન લોકો ભૂખમરાથી પીડાશે તેમ વર્લ્ડ...

દુનિયા આખી વર્તમાન સમયે કોરોના સામે જંગ લડી રહી છે, પરંતુ આમાં ભારત એક ડગલું આગળ છે. કોરાના મહામારીને નાથવા ભારત જે પ્રયાસો કરી રહ્યું છે તેની દુનિયાભરમાં...

યોગી આદિત્યનાથના પિતાનું નિધનટોમ એન્ડ જેરી સર્જક જિન ડાઈચનું અવસાનકેદારનાથના દ્વાર ૧૪ મેએ ખૂલશેકિમ જોંગ ઉનની સ્થિતિ ગંભીરક્રૂડના બેરલ દીઠ ભાવ ગગડ્યા

વિશ્વભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ૨૧મી એપ્રિલે જાહેર થયેલા અહેવાલો પ્રમાણે વિશ્વભરમાં કોરોનાથી ૧.૬૯ લાખ લોકોનાં મોત થયાં હતાં. અમેરિકામાં કુલ દર્દીઓની...



to the free, weekly Gujarat Samachar email newsletter