NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

આતંકી સંગઠન આઇએસે ભારતમાં પણ પોતાનું સંગઠન સક્રિય કર્યું હતું. જેને આઇએસ-કે એટલે કે ખોરાસણ ગ્રુપ નામ આપવામાં આવ્યું હતું. આ સંગઠન અંગે ખુલાસો અમેરિકાની એક ગુપ્ત રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે આ આંતકી સંગઠનના...

વિશ્વની ટોચના અબજોપતિઓની એકત્રિત સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં વીતેલા ત્રણ વર્ષમાં પહેલી જ વાર નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં વર્ષ ૨૦૧૮માં ૩૮૮ અબજ ડોલર (રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડ) ઘટીને ૮.૫૩ ટ્રિલિયન ડોલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા)ની સપાટીએ...

આઇએસના આકા આંતકી બગદાદીને અમેરિકાના સૈન્યએ ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. જેને પગલે હવે બગદાદી અંગે અન્ય કેટલીક માહિતી પણ બહાર આવી રહી છે. બગદાદી જેહાદના નામે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી ચૂક્યો હતો. તેની પાસે આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયા હતા. એક...

• હૈદરાબાદની ‘મુન્ની’ વર્જિનિયાનાં સેનેટર • પાકિસ્તાનમાં હિંદુ વિદ્યાર્થીની દુષ્કર્મ બાદ હત્યા• પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષનનું અવસાન• લતા મંગેશકરની તબિયતમાં સુધારો• ‘બુલબુલ’ વાવાઝોડું પ. બંગાળના કાંઠે • લેખક – પત્રકાર આતિશ તાસીરની ભારતીય...

ભારત અને પાકિસ્તાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવના ૫૫૦મા પ્રકાશોત્સવે ૯મી નવેમ્બરે કરતારપુર કોરિડોર ખુલ્લો મૂકીને ઈતિહાસ સર્જ્યો છે. દેશના ભાગલાના...

પૂજ્ય મહંત સ્વામી મહારાજના ઓસ્ટ્રેલિયામાં વિચરણ બાદ સત્સંગ પ્રવૃત્તિ સતત વધતી રહી છે. તાજેતરમાં પરમચિંતન સ્વામીએ ઘરે-ઘરે વિચરણ કરીને સ્વામીબાપાનો સંદેશો...

ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધારે આસાન બની ગયું છે. ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગ (ડીબીઆર)માં ભારતે ૧૪ ક્રમની છલાંગ મારી છે અને ૭૭મા ક્રમ પરથી ૬૩મા ક્રમ...

અફઘાનિસ્તાનમાં સ્ત્રી સશક્તિકરણ માટે જંગે ચડનારી મોજદા જમાલદાનો ટીવી ચેટ શો દર શુક્રવારે રજૂ થાય છે. મોજદા મહિલા શોની કર્તાહર્તા છે. ‘ધ મોજદા શો’માં મહિલાઓની...

માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...



to the free, weekly Gujarat Samachar email newsletter