NRIએ વતન પર વહાલ વરસાવ્યુંઃ વિક્રમજનક રૂ. 11.6 લાખ કરોડ મોકલ્યા

વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.

1500 મીટર ઊંચે આકાશમાં પેરાશૂટ વગર જિમ્નેસ્ટિક પરાક્રમ

રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.

ઓસ્ટ્રેલિયામાં દેશભરની મીડિયા કંપનીઝ અને સંસ્થાઓએ એક થઈને પ્રેસ સેન્સરશિપનો વિરોધ કર્યો છે. એક કોર્ટે મીડિયાને યૌનશોષણના દોષી કાર્ડિનલ જ્યોર્જ પેલ અંગેનો રિપોર્ટ છાપતા અટકાવ્યા હતા. તેથી મીડિયાએ પેલનું નામ છાપ્યા વગર તેના દોષી ઠર્યાના રિપોર્ટ...

ઉઝબેકિસ્તાનના પ્રવાસે પહોંચેલા મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ૧૯મી ઓક્ટોબરે અંદિજાન શહેરમાં સરદાર વલ્લભભાઈ પટેલની અર્ધપ્રતિમાનું અનાવણ અને સ્ટ્રીટનું નામ સરદાર...

ફ્રેન્ચ હોટેલિયર ફ્રાન્કોઈસ ગ્રેફિટાઉક્સે તેના પરિવારને રોયલ વંશથી અલગ કરી દેવાયાનો આક્ષેપ કરતા બકિંગહામ પેલેસ સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપી છે. જોકે, ઈંગ્લિશ...

 સ્વીડનની રોયલ સ્વીડિશ એકેડમી ઓફ સાયન્સે આ વર્ષના અર્થશાસ્ત્રના નોબેલ પ્રાઈઝ માટે જે ત્રણ નામની જાહેરાત કરી છે તેમાં હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર માઈકલ...

ભારતીય-અમેરિકન અભિજિત બેનર્જી, તેમના પત્ની એસ્થર ડુફલો અને માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે અર્થશાસ્ત્રનું નોબેલ પારિતોષિક અપાશે. અભિજિત પશ્ચિમ બંગાળના નિવાસી...

જાપાનમાં છેલ્લા ૬૦ વર્ષનું સૌથી શક્તિશાળી વાવાઝોડું હગિબિસ ત્રાટકતાં સત્તાવાળાઓને હાઇએસ્ટ ડિઝાસ્ટર વોર્નિંગ જારી કરવી પડી છે. ૧૨મી ઓક્ટોબરે સાંજે ૭ કલાકે...

ચીનના પ્રમુખ જિનપિંગ શુક્રવારે ચેન્નઇ એરપોર્ટ પહોંચ્યા ત્યારે ગવર્નર ભંવરીલાલ પુરોહિત અને નાયબ મુખ્ય પ્રધાન ઓ. પનીરસેલ્વમે તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું....

કોઈ સમયે ફળોનું જ્યૂસ સંતુલિત બ્રેકફાસ્ટનો ભાગ હતા પણ હાલ તેની સ્થિતિ ઠીક નથી. અમેરિકી પીડિયાટ્રિક્સ એકેડમી (એપીએ)ની ભલામણો બાદ જ્યૂસમાં શુગર અને ચિંતા...

પશ્ચિમ બંગાળમાં વતની અને હાલ અમેરિકાના વિખ્યાત શિક્ષણ સંસ્થાન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત અભિજિત...

તુર્કી દ્વારા કુર્દ દળો પર કરાયેલા હુમલાની બ્રિટન અને યુરોપના અન્ય દેશો પર ગંભીર અસર પડી શકે છે. કુર્દોની જેલોમાંથી ઈસ્લામિક સ્ટેટ (IS)ના ૧૦૦૦ જેટલા કેદી અને જેહાદી લડવૈયાઓ ફરાર થતાં ત્રાસવાદી હુમલાઓનું જોખમ વધવાની ચેતવણી અપાઈ છે.



to the free, weekly Gujarat Samachar email newsletter