બ્રિટન સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારી સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...
કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત રેસ્ટોરાં કેપ્સ કાફે પર ફરી વાર ફાયરિંગની ઘટના બની છે. આ વખતે કેપ્સ કાફે સીધી નિશાન પર નહોતી બલ્કે તેની બાજુમાં આવેલી એક રેસ્ટોરાં પર આ ગોળીબાર કરવામાં આવ્યો હતો.
કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...
બ્રિટન સહિત સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના વાઈરસથી સર્જાયેલી મહામારી સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...

વિશ્વમાં કોરોના વાઈરસના લીધે ૩૭૦૧૦૨૦ પોઝિટિવ કેસ નોંધાઈ ચૂક્યાના અહેવાલ પાંચમી મેએ હતા. ૧૨૨૭૨૧૭ જેટલા લોકો આ બીમારીમાંથી મુક્ત થયાં છે અને મૃતકાંક ૨૫૬૩૬૫...

આંતરરાષ્ટ્રીય કોર્ટના સ્પષ્ટ નિર્દેશ છતાં પાકિસ્તાન ભારતના સેવાનિવૃત્ત નૌસેના અધિકારી કુલભૂષણ જાધવને મળવાની પરવાનગી આપતું નથી. કુલભૂષણ જાધવને છોડી દેવા...

કોરોના વાઇરસે આખી દુનિયાને લપેટામાં લીધી છે, ત્યારે લોકો તેના કાળમુખા પંજાથી બચવા માટે શક્ય હોય એ તમામ પગલાં લઇ રહ્યાં છે. માસ્ક પહેરવા, હેન્ડ સેનિટાઇઝરથી...

ધીરે ધીરે હવે ઘણા દેશો લોકડાઉનમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યા છે અને લોકડાઉન દરમિયાન પણ જ્યારે લોકો જરૂરી ચીજો લેવા ઘરની બહાર નીકળે છે, ત્યારે મોટા...

વૃદ્ધોમાં વયના વધવાના કારણે રોગ પ્રતિકારશક્તિ નબળી પડતી હોવાથી કોરોનાનું સંક્રમણ થવા છતાં તાવ આવવો, શરદી થવી કે ગળામાં દુઃખાવા જેવા લક્ષણો જોવા મળે જ નહીં...

કોરોના મહામારી સાથે સંકળાયેલી ઘટનાઓ-સમાચારોનું વિહંગાવલોકન...

સમગ્ર દુનિયામાં આજે કોરોના વાઇરસ એટલે કે કોવિડ-૧૯ મહામારીએ ત્રાહિમામ મચાવ્યો છે ત્યારે મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસની ઉજવણી ઉપર પણ તેની અસર જોવા મળી...

મુકેશ અંબાણીની માલિકી હેઠળની રિલાયન્સ જિયો અને માર્ક ઝુકરબર્ગની કંપની ફેસબુક વચ્ચે ભાગીદારી થયા પછી અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. તેમણે...