
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગની કાનૂની કાર્યવાહીમાં વિજયી થતાંની સાથે જ તેમની ભારત-ગુજરાત યાત્રા અંગે પ્રવર્તતી અવઢવ દૂર થઈ છે. ફેબ્રુઆરીનાં અંતમાં...
કેનેડાની ગુપ્તચર એજન્સીએ પોતાના એક નવા રિપોર્ટમાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો જાહેર કર્યા છે. ચરમપંથી ખાલિસ્તાની તત્વોના કારણે દેશ માટે ઊભા થનારા ભયનો સ્વીકાર કર્યો છે. સાથે સાથે જ ભારત પર ફરી એકવાર ગંભીર આરોપ પણ લગાવ્યા...
ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મહાભિયોગની કાનૂની કાર્યવાહીમાં વિજયી થતાંની સાથે જ તેમની ભારત-ગુજરાત યાત્રા અંગે પ્રવર્તતી અવઢવ દૂર થઈ છે. ફેબ્રુઆરીનાં અંતમાં...

શ્રીલંકાના વડા પ્રધાન મહિંદા રાજપક્ષે સાથેની મુલાકાત બાદ વડા પ્રધાન મોદીએ ૮મીએ જણાવ્યું કે, આતંકવાદ આપણા ક્ષેત્ર માટે એક મોટો ખતરો છે. આપણે બંને દેશોએ...

ચીનમાં કોરોના વાઇરસને કારણે ભારતીયો ભારત પાછા આવી રહ્યાં છે. ચીનમાં એમબીબીએસમાં અભ્યાસ કરતા દાહોદના વિદ્યાર્થી અર્પિત પટેલ જોકે ઉત્તરાયણથી દાહોદ છે. અર્પિતે...

ચીનમાં મોતનું તાંડવ ફેલાવનાર કોરોના વાઈરસે સમગ્ર વિશ્વમાં ફફડાટ ફેલાવ્યો છે. આ જીવલેણ વાઈરસ માનવજિંદગીની સાથે સાથે હવે ઉદ્યોગોને પણ ભરખી રહ્યો છે. વાઈરસને...
• ચીનમાં કોરોના પછી બર્ડ ફ્લુ • પૂર્વ રાજાએ લગ્નેતર સંબંધથી દીકરી જન્મ્યાનું સ્વીકાર્યું• નિર્ભયાના દુષ્કર્મીઓની ફાંસી પ્રતિબંધ• પુત્રીના જન્મદિને ૨૫ બાળકોનો અપહરણકર્તા ઠાર

વિશ્વની સૌથી વૃદ્ધ મહિલા ગણાયેલી ફોતિમા મિર્ઝોકુલાવાનું ૧૨૭ વર્ષની વયે તાજિકીસ્તાનમાં નિધન થયું છે. તેમના પાસપોર્ટ અનુસાર તેમનો જન્મ ૧૩ માર્ચ, ૧૮૯૩ના દિવસે...
ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના પ્રમુખ ક્રિસ્ટાલિના જોર્જિવાએ એવું જણાવ્યું કે, ઇન્ડિયન ઇકોનોમી સુસ્તીના માહોલમાં પસાર થઈ રહી છે, પરંતુ તેમા મંદી જેવું કંઈ નથી. વર્ષ ૨૦૧૯ના મોટા આર્થિક સુધારા જેવા કે જીએસટી અને નોટબંધની અસર જોવા મળી રહી છે. તેમણે કહ્યું...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરી અથવા માર્ચમાં ગુજરાતના મહેમાન બની શકે છે. જોકે છેલ્લા અહેવાલો મુજબ ટ્રમ્પ જ્યારે પણ ભારતનો પ્રવાસ કરશે તેના પ્રારંભ...
કેન્દ્ર સરકારે સીએએ કાયદા દ્વારા પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતની નાગરિકતા આપવાનું શરૂ કર્યું છે. આ સ્થિતિ વચ્ચે હવે આ દેશોમાં વસતા લઘુમતીઓ ભારતમાં આવવા લાગ્યા છે. આવા જ આશરે ૨૦૦ જેટલા હિંદુ પરિવાર પોતાના સામાન સાથે ભારત...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ યુવતીનું તેના લગ્ન સ્થળેથી ૨૮મી જાન્યુઆરીએ અપહરણ કરી લેવાયું હતું. બાદમાં આ યુવતીને બળજબરીથી ઇસ્લામ અંગીકાર કરાવ્યો હતો અને તેની સાથે અપહરણ કરનારા મુસ્લિમ યુવકે લગ્ન કરી લીધા હતા. ઓલ પાકિસ્તાન હિંદુ કાઉન્સિલ...