નિસડન ટેમ્પલમાં UNESCOની સાંસ્કૃતિક ધરોહરની યાદીમાં દિવાળીના આલેખનને વધાવાયું

UNESCOની માનવતાની અગોચર સાંસ્કૃતિક વીરાસતની પ્રતિનિધિત્વરૂપ યાદીમાં દિવાળી (દીપાવલિ)ના આલેખન નિમિત્તે નિસડન ટેમ્પલના હુલામણા નામથી પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીઓ, ભક્તો, સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો,...

ટ્રમ્પ સરકારે H1-B અને H-4 વિઝા કામચલાઉ રદ કર્યા

ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...

ફ્રાન્સની રાજધાની પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યાં. બીજી વાર વડા પ્રધાન બન્યા બાદ વિદેશમાં રહેતા ભારતીય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ...

ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઇ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જી-૭ સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ...

વડા પ્રધાન મોદીએ રવિવારે બહેરિનના મનામા ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના શ્રીનાથજી મંદિરનો ૪૨ લાખ ડોલરના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો....

ગલ્ફ દેશો યુએઇ અને બહેરિનની ટૂંકી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે. શનિવારે બહેરિનમાં...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...

ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોંગકોંગમાં બ્રિટનના વાણિજ્ય દૂતાવાસના કાર્યકર્તાને કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ચીનના સીમાવર્તી શહેર શેનઝેન ખાતે દૂતાવાસના...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે...

બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે ૫૦,૦૦૦ જેટલા લોકો બેઘર બન્યા હતા. મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં ૧૮મી ઓગસ્ટે મોડી રાતે આગ લાગવાના કારણે...



to the free, weekly Gujarat Samachar email newsletter