ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનમાં માર્ગદર્શક

ભારતીય રાજદૂતાવાસમાં 27 એપ્રિલે આયોજિત સંવાદમાં વિવિધ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંઘર્ષો, ભાગદોડના જીવન અને ઉભરતી ટેકનોલોજીઓના વર્તમાન પરિવર્તનશીલ વિશ્વમાં ભગવાન મહાવીરના ઉપદેશો અને સિદ્ધાંતો આધુનિક જીવનને માર્ગદર્શન પુરું પાડે છે. આ સંવાદ શ્રીમદ્...

સ્વામિનારાયણ પરંપરાની પ્રસ્તુતિઃ એથેન્સમાં ધાર્મિક પુનરુત્થાન સમિટ

વેદિક અને ગ્રીક સંસ્કૃતિઓ વિશ્વની સૌથી પ્રાચીન અને સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરાઓ છે. આ બે મહાન વિરાસતોના ઐતિહાસિક સંગમ સ્વરૂપે એથેન્સ કન્ઝર્વેટરીમાં ‘ધ ધાર્મિક રેનેસાં એન્ડ ધ એથેન્સ ડેક્લેરેશન’ સમિટ યોજાયું હતું. આ સીમાચિહ્ન શિખર પરિષદમાં ભારતની...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ...

ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સામે લાંચ, છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાના આક્ષેપ થયા છે. દેશના ઇતિહાસમાં પહેલી જ વાર કોઇક વડા પ્રધાન સામે આવા ગંભીર આક્ષેપ થયા છે. એટર્ની જનરલ એવિશાય મંડેલબ્લિટે ૨૨મી નવેમ્બરે નેતન્યાહૂ વિરુદ્ધ કોર્ટમાં...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસ વાઈટ હાઉસમાં કામ કરી રહેલા ગુજરાતી અધિકારી કશ્યપ પટેલ સામે ટ્રમ્પે યુક્રેનના મુદ્દે કરેલા નિવેદનો મુદ્દે ગંભીર આરોપો મૂક્યા છે. ૨૨મી નવેમ્બરે મહાભિયોગની કાર્યવાહીના ત્રીજા દિવસે અમેરિકન સંસદની ઇન્ટેલિજન્સ...

ચીનના ઝિનઝીયાંગ પ્રાંતમાં ઊભી કરાયેલી નિરાશ્રિતોની છાવણીના લીક થયેલા દસ્તાવેજોમાંથી જાણવા મળ્યું છે કે, વોકેશનલ એજ્યુકેશનના નામે ત્યાંથી લોકો ભાગી ના જાય એ માટે બબ્બે તાળા વાગે છે અને સતત તેમની પર નજર રખાય છે. જો કે ચીને આ આરોપોને નકારી કાઢ્યા...

સૈકાઓથી માંડવીમાં બનતા વહાણની કારીગરી દેશ-વિદેશમાં વિખ્યાત છે. જોકે આજે તે ઉદ્યોગ ડચકાં ખાઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં હાથ બનાવટનું એક વહાણ બનાવવાનો ઓર્ડર માંડવીના કારીગરને દુબઈના રાજ પરિવાર તરફથી મળ્યો છે. રૂ. પાંચ કરોડ આસપાસના ખર્ચે બનનારું...

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાંથી હિન્દુ નાગરિકો છ માસ અગાઉ વિઝિટર વિઝા પર યાત્રાળુ તરીકે ભારત આવ્યા હતા. સાતેક પરિવારના ૫૦ જેટલા સભ્યોની વિઝાની મુદ્દત પૂર્ણ...

જાપાનમાં વૃદ્ધો દ્વારા થતાં ગુનામાં સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા ૨૦ વર્ષમાં અહીં ૬૫ વર્ષથી વધુ વયના લોકોની જેલમાં જવાની સંખ્યા ત્રણ ગણી વધી છે. તેનું...



to the free, weekly Gujarat Samachar email newsletter