
ભારતીય સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ‘બેટ’ના નામે કુખ્યાત પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતા સાત આતંકીઓને...
UNESCOની માનવતાની અગોચર સાંસ્કૃતિક વીરાસતની પ્રતિનિધિત્વરૂપ યાદીમાં દિવાળી (દીપાવલિ)ના આલેખન નિમિત્તે નિસડન ટેમ્પલના હુલામણા નામથી પ્રખ્યાત શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન દ્વારા 10 ડિસેમ્બર 2025ના રોજ સ્વામીઓ, ભક્તો, સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો,...
ટ્રમ્પ વહિવટી તંત્રે નવા પગલામાં H1-B અને H-4 વિઝા હોલ્ડર્સના વિઝા કામચલાઉ ધોરણે રદ કર્યા છે. વિઝા અરજદારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ તપાસવાની જોગવાઇ લાગુ થઇ છે તેવા સમયે જ વિદેશ વિભાગે નવા નિર્ણયની જાણ કરતો મેઇલ મોકલતાં H1-B અને H-4 વિઝાધારકોની...

ભારતીય સુરક્ષા દળોએ શનિવારે જમ્મુ-કાશ્મીરના કેરન સેક્ટરમાં ‘બેટ’ના નામે કુખ્યાત પાકિસ્તાની બોર્ડર એક્શન ટીમના ઘૂસણખોરીના પ્રયાસોને નિષ્ફળ બનાવતા સાત આતંકીઓને...

વજનમાં ભારેખમ અને એક જ જગ્યાએ ફિક્સ જોવા મળતા એર કંડીશનર હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. ભારત હોય કે બ્રિટન, આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણતામાનનો...

છ વર્ષની ઉંમરે બાળકે હજુ તો સ્કૂલે જવાનું પણ માંડ શરૂ કર્યું હોય, પરંતુ સાઉથ કોરિયાની બોરમની વાત અનોખી છે. છ વર્ષની આ બાળકી તેના કૌશલ્ય થકી વર્ષે દહાડે...
પાકિસ્તાને પહેલી ઓગસ્ટના રોજ દાવો કર્યો કે તેણે એક ‘ભારતીય જાસૂસ’ની ધરપકડ કરી છે. આ ‘જાસૂસ’ની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરાઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના મતે આ કથિત જાસૂસે પોલીસ પૂછપરચ્છમાં ‘સ્વીકાર’ કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે...
અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરિકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...
ઇરાને જુલાઈના પ્રારંભે અટકાયતમાં લીધેલા એમટી રિયાહ જહાજ પરના કુલ ૧૨ પૈકીના ૯ ભારતીય નાગરિકોને મુક્ત કર્યા છે. હજુ ૨૧ ભારતીયો ઇરાનની કેદમાં છે. જેમાં એમટી રિયાહના ૩ ભારતીય નાવિકો અને બ્રિટિશ જહાજ સ્ટેના ઇમ્પેરોના ૧૮ ભારતીય નાવિકો છે. બ્રિટિશ...
અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે એક ફૂડ ફેસ્ટિવલમાં ખુલ્લેઆમ ગોળીબાર થતાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં અને ૧૧ને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. દક્ષિણ ફ્રાંસમાં પણ ગોળીબારની ઘટનાએ ૩ લોકોનો ભોગ લીધો છે.
નાઇજિરિયાના બોર્નો રાજ્યમાં બોકોહરામના આતંકીઓએ ૨૩ લોકોની હત્યા કરી નાંખી હતી. માર્યા ગયેલા લોકો કોઈ સંબંધીની અંતિમિવિધિથી પાછા ફરી રહ્યાં હતાં.
અમેરિકા માત્ર ભારત સાથે સંરક્ષણ સંબંધોથી ‘હતાશ’ નથી, પરંતુ તે તેને વધુ આકરી સજા આપવાની વેતરણમાં હોય તેમ લાગે છે. તે ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરી થ્રૂ સેંકશન્સ એક્ટ’ (કાટ્સા) કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધોની પણ યોજના બનાવી રહ્યું છે અમેરિકાના...