વિશ્વની ટોચના અબજોપતિઓની એકત્રિત સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં વીતેલા ત્રણ વર્ષમાં પહેલી જ વાર નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં વર્ષ ૨૦૧૮માં ૩૮૮ અબજ ડોલર (રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડ) ઘટીને ૮.૫૩ ટ્રિલિયન ડોલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા)ની સપાટીએ...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...
વિશ્વની ટોચના અબજોપતિઓની એકત્રિત સંપત્તિમાં વર્ષ ૨૦૧૮માં વીતેલા ત્રણ વર્ષમાં પહેલી જ વાર નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. તેમની નેટવર્થમાં વર્ષ ૨૦૧૮માં ૩૮૮ અબજ ડોલર (રૂપિયા ૨૭.૫૫ લાખ કરોડ) ઘટીને ૮.૫૩ ટ્રિલિયન ડોલર (૬૦૬ લાખ કરોડ રૂપિયા)ની સપાટીએ...
આઇએસના આકા આંતકી બગદાદીને અમેરિકાના સૈન્યએ ઠાર માર્યો હોવાનો દાવો કર્યો છે. જેને પગલે હવે બગદાદી અંગે અન્ય કેટલીક માહિતી પણ બહાર આવી રહી છે. બગદાદી જેહાદના નામે કરોડો રૂપિયાની સંપત્તિ ભેગી કરી ચૂક્યો હતો. તેની પાસે આશરે ૧૩૦૦૦ કરોડ રૂપિયા હતા. એક...
• હૈદરાબાદની ‘મુન્ની’ વર્જિનિયાનાં સેનેટર • પાકિસ્તાનમાં હિંદુ વિદ્યાર્થીની દુષ્કર્મ બાદ હત્યા• પૂર્વ ચૂંટણી કમિશનર ટી. એન. શેષનનું અવસાન• લતા મંગેશકરની તબિયતમાં સુધારો• ‘બુલબુલ’ વાવાઝોડું પ. બંગાળના કાંઠે • લેખક – પત્રકાર આતિશ તાસીરની ભારતીય...

ભારત અને પાકિસ્તાને શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવના ૫૫૦મા પ્રકાશોત્સવે ૯મી નવેમ્બરે કરતારપુર કોરિડોર ખુલ્લો મૂકીને ઈતિહાસ સર્જ્યો છે. દેશના ભાગલાના...

પૂજ્ય મહંત સ્વામી મહારાજના ઓસ્ટ્રેલિયામાં વિચરણ બાદ સત્સંગ પ્રવૃત્તિ સતત વધતી રહી છે. તાજેતરમાં પરમચિંતન સ્વામીએ ઘરે-ઘરે વિચરણ કરીને સ્વામીબાપાનો સંદેશો...

વિશ્વના અખબારી માધ્યમોમાં રામ જન્મભૂમિ મુદ્દે ભારતની સર્વોચ્ચ અદાલતનો ચુકાદો...

ભારતમાં બિઝનેસ કરવાનું હવે વધારે આસાન બની ગયું છે. ઇઝ ઓફ ડૂઈંગ બિઝનેસની રેન્કિંગ (ડીબીઆર)માં ભારતે ૧૪ ક્રમની છલાંગ મારી છે અને ૭૭મા ક્રમ પરથી ૬૩મા ક્રમ...

અફઘાનિસ્તાનમાં સ્ત્રી સશક્તિકરણ માટે જંગે ચડનારી મોજદા જમાલદાનો ટીવી ચેટ શો દર શુક્રવારે રજૂ થાય છે. મોજદા મહિલા શોની કર્તાહર્તા છે. ‘ધ મોજદા શો’માં મહિલાઓની...
માલી સરકારે તાજેતરમાં નિવેદન આપ્યું છે કે અમારી સેના પર આતંકી હુમલો કરાયો હતો જેમાં ૫૩ સૈનિકો અને એક નાગરિકનું મોત થયું હતું. અગાઉ મેનાકા ક્ષેત્રમાં કરાયેલા હુમલામાં ૧૫ લોકોના માર્યા ગયા હોવાનો દાવો કરાયો હતો. સરકારની પ્રવકતા યાહ્યા સંગારેએ...
અમેરિકાના એક રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાન દ્વારા આતંકીઓ સામે કાર્યવાહીના જે દાવા કરવામાં આવી રહ્યા છે તે પોકળ સાબીત થયા છે, કેમ કે હજુ પણ ખુદ પાકિસ્તાન દ્વારા જ લશ્કરે તોયબા અને જૈશ જેવા આતંકી સંગઠનોમાં આતંકીઓની ભરતી કરાવવામાં...