વિન્ડોના બદલે સ્ક્રીનવાળું પ્લેનઃ 60 ટકા ઓછું ફ્યુઅલ બળશે

ભવિષ્યની ઉડ્ડયનોને નવો આકાર આપતું અનોખું પ્લેન રજૂ કરાયું છે, જેમાં વિન્ડોની જગ્યાએ ટીવી સ્ક્રીન છે. ‘ફેન્ટમ 3500’ નામનું આ જેટ ઓટો એરોસ્પેસ દ્વારા ડિઝાઇન કરાયું છે. કંપનીના મતે આ પ્લેન પરંપરાગત વિમાનોની તુલનામાં 60 ટકા ઓછું ફ્યુઅલ વાપરશે અને...

કિસે કન્ફર્મ કર્યુંઃ જસ્ટિન ટ્રુડો અને સિંગર કેટી પેરી ગળાડૂબ પ્રેમમાં છે

કેનેડાના પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ફરી એક વાર ચર્ચામાં આવ્યા છે, આ વખતે તેમના રોમાન્ટિક રિલેશન્સના લીધે સમાચારમાં છે. કેટલાક સમય પહેલા વિખ્યાત સિંગર કેટી પેરી અને ટ્રુડોની વચ્ચે પ્રેમસંબંધો હોવાની વાતો ચર્ચાના ચકડોળે ચઢી હતી, હવે જે તસવીરો...

આફ્રિકા ખંડના મધ્ય-પૂર્વ છેડે આવેલા દેશ ગેબોનમાં ૪૦ ભારતીય કામદારો ફસાઈ ગયા હોવાનો અહેવાલ રાષ્ટ્રસંઘના માનવાધિકાર કમિશને તાજેતરમાં આપ્યો હતો. થોડા દિવસ પહેલાં યુએન હ્યુમન રાઈટ કમિશન (યુએનએચઆર) દ્વારા આ અંગે ભારત સરકારને જાણ કરાઈ હતી. સાથે ગેબોન...

આતંકી મસૂદનો જન્મ પાકિસ્તાનના બહાવલપુરમાં ૧૦ જુલાઈ ૧૯૬૮ના રોજ થયો હતો. તેને અન્ય ૯ ભાઈ-બહેન પણ છે. તેના પિતા અલ્લાહ બખ્શ શબ્બીર સરકારી સ્કૂલમાં શિક્ષક હતા. મસૂદે કરાચીના જામિયા ઉલૂમ ઉલ ઈસ્લામિયા મદરેસામાંથી તાલીમ લીધી હતી. ત્યારબાદ તેનો સંપર્ક...

પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકી જાહેર કરતા યુએનના નિર્ણય પર વડા પ્રધાન મોદીએ ખુશી અને સંતોષ વ્યક્ત કર્યો...

ભારતની એક દાયકાની મહેનત લેખે લાગી છે. યુનાઇટેડ નેશન્સે પાકિસ્તાન સ્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો છે. યુનાઇટેડ...

ઈન્ડોનેશિયાએ ભારત સાથેના રાજદ્વારી સંબંધોને ૭૦ વર્ષ પૂરા થયા હોવાના અવસરે રામાયણ વિષયવસ્તુ આધારિત ટપાલ ટિકિટ બહાર પાડી છે. ઈન્ડોનેશિયાના જાણીતા શિલ્પી પદ્મશ્રી બપાક ન્યોમન નૌરતા દ્વારા ડિઝાઈન્ડ ટપાલ ટિકિટમાં સીતાને બચાવવા બહાદુરીપૂર્વક લડી રહેલા...

ઉત્તર કોરિયાના શાસક કિમ જોંગ ઉન રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને મળવા ૨૪મીએ રશિયાના વ્લાદિવોસ્તોક પહોંચી ચૂક્યા હતા. કિમ ૨૪મીએ વહેલી સવારે ખાનગી ટ્રેનમાં ઉત્તર કોરિયાથી રવાના થયા હતા. ખાસાન શહેરમાં સૌ પ્રથમ તેમનું સ્વાગત કરાયું હતું.  બંને દેશો...

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...



to the free, weekly Gujarat Samachar email newsletter