પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઘોટકી જિલ્લાના ધારકી કસ્બામાં હોળીના એક દિવસ પહેલાં ૧૫ અને ૧૩ વર્ષની બે હિન્દુ સગીરા બહેનનું અપહરણ કરાયું હતું. ત્યાર પછી બન્નેને ઇસ્લામ કબૂલ કરાવીને લગ્ન કરાવાયા અને પંજાબના રહીમ યાર ખાન લઈ જવાઈ હતી. તેવા અહેવાલ વહેતા...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ઘોટકી જિલ્લાના ધારકી કસ્બામાં હોળીના એક દિવસ પહેલાં ૧૫ અને ૧૩ વર્ષની બે હિન્દુ સગીરા બહેનનું અપહરણ કરાયું હતું. ત્યાર પછી બન્નેને ઇસ્લામ કબૂલ કરાવીને લગ્ન કરાવાયા અને પંજાબના રહીમ યાર ખાન લઈ જવાઈ હતી. તેવા અહેવાલ વહેતા...
ચક્રવાતમાં ફસાયેલા મોઝામ્બિકમાં રાહત અભિયાન અંતર્ગત ભારતીય નૌસેનાએ ૧૯૦થી વધુ લોકોને સુરક્ષિત બચાવી લીધાં છે અને આશરે ૧૯૮૦થી વધુ લોકોને મેડિકલ શિબિરોમાં...
જ્હોન્સન એન્ડ જ્હોન્સન બેબી પાઉડરના ઉપયોગને કારણે પોતાને કેન્સર થયું હોવાનો દાવો કરનારી મહિલાને ૨.૯ કરોડ ડોલરનું વળતર ચૂકવવા કોર્ટે કંપનીને કોર્ટે ફરમાવ્યું...
ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં આવી હતી. આ પર્વને ફ્લોર વોર કહેવાય છે. લોકો માસ્ક પહેરી ટોળામાં માર્ગો પર લોટ અને રંગોથી...
અમેરિકાનાં ૨૫ રાજ્યનાં ૭ કરોડ લોકો બરફનાં વિનાશક તોફાન અને વાવાઝોડું ઉલ્મેરનાં બોમ્બ સાયક્લોનનાં સપાટામાં ફસાયા છે. ૧૪મીએ બરફના તોફાન અને વાવાઝોડાને કારણે...
પાકિસ્તાનની આતંકને સમર્થન આપતી નીતિના વિરોધમાં અમેરિકાના હ્યુસ્ટનમાં ૧૭મીએ ૩૦૦થી વધુ ભારતીય અમેરિકનોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શનમાં અપીલ હતી...
આફ્રિકાના ચાર દેશોમાં વાવાઝોડા ઇંડાઈથી ભારે તારાજી સર્જાઈ છે. ૧૬ અને ૧૭મી માર્ચે દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની પવન અને ભારે વરસાદ સાથે વાવાઝોડું ફુંકાતા...
ગ્રીસ ઈસ્ટર કાર્નિવલ સમાપનમાં હોળીના રંગોની છોળો ઊડી હતી તો પતંગ પણ લહેરાયા હતા. ગ્રીકની રાજધાની એથેન્સથી ૨૦૦ કિમીના અંતરે ગેલેક્સીડી શહેરમાં મનાવવામાં...
ચૂંટણી પંચ અને વિદેશ મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશ બહાર રહેતા ભારતીય મતદારોની સંખ્યા ૭૧,૭૩૫ છે, જેમાં ૯૨ ટકા એકલા કેરળના છે. એટલે કે વિદેશી મલયાલી ભારતીય મતદારની સંખ્યા ૬૬,૫૮૪ છે.
શાંતિપ્રિય ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ૧૫ માર્ચે બપોરે જુમ્માની નમાજના સમયે એક ઓસ્ટ્રેલિયન કટ્ટરવાદીએ કરેલા ાતંકી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા હતા અને...