પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ૨૭મી ઓગસ્ટે કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાનને અસફળ ગણાવ્યા છે. બિલાવલે મીડિયાને કહ્યું કે, પહેલા આપણે ભારતથી શ્રીનગર પડાવી લેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એ છે કે આપણે મુઝફ્ફરાબાદ બચાવવાનાં...

