ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે બ્લેક લિસ્ટમાં મૂકવની ચેતવણી આપ્યા પછી પાકિસ્તાને લશ્કરે તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદ અને તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ નોંધ્યા છે.
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે બ્લેક લિસ્ટમાં મૂકવની ચેતવણી આપ્યા પછી પાકિસ્તાને લશ્કરે તોયબાના આતંકી સરગણા હાફિઝ સઇદ અને તેના ૧૨ સાથીદારો સામે ટેરર ફાઇનાન્સના ૨૩ કેસ નોંધ્યા છે.
ઈરાને યુરેનિયમ ઉત્પાદનનો જથ્થો વધારીને આઠમીએ ૨૦૧૫નો પરમાણુ કરાર આખરે તોડી નાંખ્યાનું જાહેર થયું હતું. યુરેનિયમનું ઉત્પાદન ૪.૫ ટકા કરતા વધ્યું હોવાની જાહેરાત ઈરાનના પરમાણુ કાર્યક્રમ વિભાગે જાહેર કર્યું છે. ઇરાન પરમાણુ કાર્યક્રમો આગળ વધારતું હોવાની...

ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે....
• ભારતીય ઉબેર ડ્રાઇવરને અમેરિકામાં ત્રણ વર્ષની જેલ• ભારતીય અમેરિકન તરુણ એક લાખ ડોલર જીત્યો• ગુજરાતી અમેરિકન વેપારી પર ડ્રગ દાણચોરીનો આરોપ• હોંગકોંગની સંસદમાં દેખાવકારો ઘૂસી જતાં ભારે હોબાળો• પાકિસ્તાને ભારતીય શીખ શ્રદ્ધાળુઓ માટે ગુરુદ્વારા ખોલ્યું•...

પાકિસ્તાનના જાણીતા ગાયક ઉસ્તાદ રાહત ફતેહ અલી ખાનને વિશ્વ વિખ્યાત ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા ડોક્ટર ઓફ મ્યુઝિકની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી. આ અંગેનો...

ભારતીય બેન્કો સાથે સાથે રૂ. ૯,૧૦૦ કરોડનું લોનકૌભાંડ આચરીને નાસતાફરતા સાંડેસરાબંધુઓ - નીતિન અને ચેતનની સ્ટર્લિંગ બાયોટેક લિ. સહિતની ગ્રૂપ કંપનીઓની વિદેશસ્થિત...

ભારતનું એક પ્રતિનિધિ મંડળ તાજેતરમાં ઇરાકની મુલાકાતે ગયું હતું. જોકે, તેમને ત્યાં જે જોવા મળ્યું હતું એનાથી પ્રતિનિધિ મંડળના સભ્યો આશ્ચર્યચકિત થઇ ગયા છે....

જાપાનના ઓસાકામાં યોજાયેલી જી-૨૦ સમિટની બેઠક પૂર્વે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબે વચ્ચે અનેક...

એક સમયે કરતારપુર કોરિડોર દ્વારા ભારત સાથે મંત્રણાના દ્વાર ખોલવાના પ્રયાસો કરી રહેલા પાકિસ્તાને હવે આ યોજના અંગે આડોડાઇ શરૂ કરી દીધી છે. કરતારપુર કોરિડોરના...
અમેરિકા અને ચીન વચ્ચે ચાલતા ટ્રેડવોર માટે પ્રસિદ્ધ અર્થશાસ્ત્રી અરવિંદ પનગઢિયાએ કહ્યું હતું કે, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલું ટ્રેડવોર ભારત માટે એક અવસર સમાન છે. આવી પરિસ્થિતિમાં ભારતે એ મલ્ટીનેશનલ કંપનીઓને દેશમાં રોકાણ માટે આકર્ષિત કરવી...