એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
એર ઇન્ડિયાએ મુંબઇથી ન્યૂ યોર્કની જોન એફ કેનેડી એરપોર્ટ માટેની ડાયરેકટ ફ્લાઇટ બંધ થઈ રહ્યાનો નિર્ણય લેવાયો હોવાનું તાજેતરમાં જાહેર કર્યું છે. એર ઇન્ડિયાએ આ નિર્ણય ટિકિટોનું ઓછું વેચાણ અને ખોટને લીધે લીધો હોવાનું જણાવ્યું છે. ડિસેમ્બર ૨૦૧૮માં...

હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનાર એમેઝોન કંપની સામે નોઈડામાં કેસ કરવામાં આવ્યો છે. નોએડા પોલીસના કહેવા પ્રમાણે વિકાસ મિશ્ર નામના વ્યક્તિએ ફરિયાદ નોંધાવી...

ક્રુડ ઓઇલનો ઉપયોગ વાહનો તથા વિમાનમાં ઇંધણ તરીકે થાય તે તો સહુ કોઇ જાણે છે, પરંતુ આ ક્રુડ ઓઇલ સાંધા તથા કમરનાં દુખાવાનો રામબાણ ઇલાજ છે તે જાણીને તમને અચૂક...

હનીમૂન પર વિદેશ ગયેલા નવદંપતીમાંથી નવોઢા પત્નીનું મોત થાય અને પતિને સ્વદેશ ફરવાની પરવાનગી ન અપાય તે વિચિત્ર લાગે પરંતુ, નોર્થ લંડનના બ્રેન્ટના નિવાસી ખિલન...

મેક્સિકોમાં એક યુવતીનાં લગ્નનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ક્લિપમાં એક યુવતી નાના બાળક જેવા લાગતા વરરાજા સાથે ખ્રિસ્તી...
• દીપક અને ચંદા કોચરની આઠ કલાક પૂછપરછ • આઈટીસીના ચેરમેન દેવેશ્વરનું અવસાન • એક્ટિંગ ગુરુ રોશન તનેજાનું નિધન• આઈએસ સાથે જોડાયેલા ૨૬ શકમંદો પર આઈબીની વોચ• કર્ણાટકમાં કોંગ્રેસના ૨૦થી વધુ ધારાસભ્યો નારાજ• ઇંદિરા જયસિંહ પર વિદેશી ભંડોળ લેવાનો આરોપ •...
શ્રીલંકામાં ગત મહિને ઈસ્ટરની ઊજવણીમાં થયેલા આતંકી હુમલા બાદ હજુ સુધી સ્થિતિ સામાન્ય થઈ નથી. રાજ્યમાં વિવાદાસ્પદ ફેસબુક પોસ્ટને પગલે મસ્જિદો, મુસ્લિમો અને તેમના દ્વારા ચલાવાતી દુકાનો પર હુમલાની ઘટનાઓ નોંધાઈ હતી. જેથી સરકારે ફેસબુક, વોટ્સએપ સહિતના...
ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોએ બોકોહરામના આતંકીઓ સામે લડીને તાજેતરમાં અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા હતા. યુએન દ્વારા જારી એક નિવેદનમાં આ જણાવ્યું છે. ૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક...
અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ વોર વકર્યું છે. અમેરિકાએ ચીનની ૨૦૦ અબજ ડોલરની ચીજવસ્તુઓ પર ટેરિફ લાદવાનો નિર્ણય લીધા પછી ચીને યુએસ પર વળતો પ્રહાર કર્યો છે. ચીને વળતા ઘા રૂપે અમેરિકાની ૬૦ અબજ ડોલરની ચીજો પર ટેરિફ લાદવાની સોમવારે જાહેરાત કરી હતી....

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા પહેલી મેએ બહાર પાડવામાં આવેલા એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે, વિદેશમાં વસતા ભારતીયોમાં ગુજરાતીઓ સૌથી આગળ છે. રિપોર્ટમાં...