
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ...

ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઇ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જી-૭ સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ...

વડા પ્રધાન મોદીએ રવિવારે બહેરિનના મનામા ખાતે આવેલા ૨૦૦ વર્ષ જૂના શ્રીનાથજી મંદિરનો ૪૨ લાખ ડોલરના ખર્ચે જીર્ણોદ્ધાર કરવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો....

ગલ્ફ દેશો યુએઇ અને બહેરિનની ટૂંકી મુલાકાતે પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બંને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા છે. શનિવારે બહેરિનમાં...

આયુષ્યના આઠ દસકા વટાવી લીધા હોય તેવા મોટા ભાગના વડીલો નિવૃત્ત જીવન ગાળતા હોય છે. તન-મન કડેધડે હોય તો થોડોક સમય સામાજિક કે પારિવારિક પ્રવૃત્તિમાં વીતાવે,...
ચીનના વિદેશ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હોંગકોંગમાં બ્રિટનના વાણિજ્ય દૂતાવાસના કાર્યકર્તાને કાયદાનું ઉલ્લંઘન કરવાના આરોપસર કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. મંત્રાલયના પ્રવક્તા ગેંગ શુઆંગે ચીનના સીમાવર્તી શહેર શેનઝેન ખાતે દૂતાવાસના...

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ એક મહત્ત્વપૂર્ણ નિવેદન કરતા કહ્યું કે, ભારત, ઈરાન, રશિયા અને તૂર્કી જેવા દેશોએ અફઘાનિસ્તાનમાં આતંકવાદ સામેની લડાઈ લડવી પડશે. તેમણે...
બાંગ્લાદેશી રાજધાની ઢાકામાં આવેલા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અચાનક આગ ફાટી નીકળવાના કારણે હજારો ઝૂંપડાઓ બળીને રાખ થઈ ગયા હતા અને આશરે ૫૦,૦૦૦ જેટલા લોકો બેઘર બન્યા હતા. મીરાપુરની પાસે આવેલી ચાલાનટિકા વસ્તીમાં ૧૮મી ઓગસ્ટે મોડી રાતે આગ લાગવાના કારણે...

અફઘાનિસ્તાનના કાબૂલમાં એક ઘાતકી આતંકી હુમલો કરવામાં આવ્યો છે. જેમાં ૬૩ લોકો માર્યા ગયા છે. અહીં ચાલી રહેલા એક લગ્નમાં આવેલા લોકોને આતંકીઓએ નિશાન બનાવીને...