પાક. એરફોર્સનો કાબુલની હોસ્પિટલ પર હવાઇહુમલોઃ 400નાં મોત

પાકિસ્તાને સોમવારે રાત્રે ફરી એકવાર અફઘાનિસ્તાન પર એરસ્ટ્રાઇક કરીને ભારે તબાહી વેરી હતી. પાકિસ્તાની વાયુસેનાના ફાઇટર પ્લેને રાજધાની કાબુલના ઘણા વિસ્તારોને નિશાન બનાવ્યા, જેમાં એક હોસ્પિટલ પણ સામેલ છે. આમાં 400 લોકોનાં મોત થયાં છે, જ્યારે 250થી...

33 હજાર ટેમ્પરરી વર્કર્સ માટે પીઆરનો માર્ગ ખુલ્યો

કેનેડા સરકારે દેશમાં પહેલેથી હાજર ટેમ્પરરી વર્કર્સ (અસ્થાયી વિદેશી કર્મચારીઓ) માટે પરમેનન્ટ રેસિડેન્સી (પીઆર) મેળવવાનો નવો અને સરળ માર્ગ ખોલી આપ્યો છે. મંગળવારે ઈશ્યૂ કરાયેલા ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટિઝનશિપ કેનેડા (IRCC)ના વાર્ષિક રિપોર્ટ...

ઉત્તર પૂર્વ આફ્રિકામાં આવેલા સુદાનના પૂર્વ વિસ્તારમાં આદિવાસીઓના બે કબીલાઓ વચ્ચે એક અઠવાડિયાથી ચાલી રહેલા ભીષણ સંઘર્ષમાં ૩૭ લોકોનાં મૃત્યુ થયાં હતા જ્યારે ૨૦૦ લોકો ઘાયલ થયા હતા. બે કબીલાઓ વચ્ચે લડાઈ કયા મુદ્દે થઈ છે એની જાણ થઈ નથી, પણ સોમવારે...

પાકિસ્તાનમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર કરાવવા અને તેની શાદી મુસ્લિમ યુવાન સાથે કરાવવા મામલે આઠ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં શીખ યુવતીના અપહરણ બાદ તેને બળજબરીપૂર્વક ઈસ્લામ ધર્મ અંગિકાર...

રવિવારે યમનના થામારમાં આવેલી એક જેલને નિશાન બનાવી એરસ્ટ્રાઈક કરી છે. જેમાં ૧૦૦થી પણ વધારે લોકોનાં મોત થયાં છે. તો કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. 

પાકિસ્તાન પીપલ્સ પાર્ટીનાં ચેરમેન બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ૨૭મી ઓગસ્ટે કાશ્મીર મુદ્દા પર ઇમરાન ખાનને અસફળ ગણાવ્યા છે. બિલાવલે મીડિયાને કહ્યું કે, પહેલા આપણે ભારતથી શ્રીનગર પડાવી લેવાની વાત કરતા હતા, પરંતુ હવે સ્થિતિ એ છે કે આપણે મુઝફ્ફરાબાદ બચાવવાનાં...

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવ્યા પછી ગભરાયેલું પાકિસ્તાન સમગ્ર વિશ્વમાં અલગ પડી ગયું છે. વડા પ્રધાન ઇમરાન ખાન સહિતના નેતાઓ પરમાણુ યુદ્ધની ધમકી આપવા માંડ્યા...

થાઈલેન્ડના ફુકેટમાં પત્ની અને બાળક સાથે હોલિડે માણવા ગયેલા ૩૪ વર્ષીય બ્રિટિશર અમૃતપાલ સિંઘ બજાજની માર્શલ આર્ટ નિષ્ણાત રોજર બુલમેને નજીવા કારણસર હત્યા કરી...

પતિ-પત્નીનું દામ્પત્યજીવન સામાન્ય રીતે વિખવાદ, ઝઘડાને કારણે ખોરંભે પડતું હોય છે, પરંતુ યુએઈમાં અનોખો મામલો અખબારોમાં ચમક્યો છે. આ કિસ્સામાં અતિશય પ્રેમાળ...

ફ્રાન્સની રાજધાની પહોંચેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩મીએ ભારતીય સમુદાયનાં લોકોને સંબોધિત કર્યાં. બીજી વાર વડા પ્રધાન બન્યા બાદ વિદેશમાં રહેતા ભારતીય...

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૨૩ ઓગસ્ટે ફ્રાન્સમાં ભારતીય સમુદાયને સંબોધ્યો હતો. આ દરમિયાન તેમણે કાશ્મીરમાંથી કલમ ૩૭૦ હટાવવાનો ઇશારામાં ઉલ્લેખ કરી કોંગ્રેસ...

ભારતે કાશ્મીર મુદ્દે અન્ય કોઇ પણ દેશની મધ્યસ્થીનો સ્પષ્ટ ઇન્કાર કર્યો છે. જી-૭ સંમેલનમાં હાજરી આપવા ફ્રાન્સ ગયેલા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના પ્રમુખ...



to the free, weekly Gujarat Samachar email newsletter