જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

આફ્રિકન દેશ બુર્કિના ફાસોના સિલગડજી શહેરના ચર્ચમાં ૨૯મી એપ્રિલે ફાયરિંગમાં પાદરી સહિત ૬ લોકોનાં મોત થયાં છે. બે લોકો ગુમ છે. માર્યા ગયેલા લોકોમાં પાદરીના બે પુત્ર પણ છે. પોલીસ મુજબ આ આતંકી હુમલો છે. સાત હુમલાખોર અલગ અલગ બાઇકથી ચર્ચમાં ઘૂસ્યા...

ઈન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપસમૂહોમાં તાજેતરમાં ભારે વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનના કારણે ઓછામાં ઓછા ૪૦ લોકો મૃત્યુ પામ્યા છે અને ૧૨થી પણ વધારે લોકો લાપતા...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચીનની ચાર દિવસીય મુલાકાતમાં ૨૮મી એપ્રિલે કહ્યું કે ભારતમાં લોકસભાની ચૂંટણી બાદ ભારત સાથેના સંબંધો સુધરશે. જ્યાં સુધી...

ભારતના ધનિક બિઝનેસ પરિવારોમાંથી એક એવા નસલી વાડિયાના ૪૭ વર્ષીય મોટા પુત્ર નેસ વાડિયાને ડ્રગ્સ રાખવાના કેસમાં જાપાનની એક કોર્ટે બે વર્ષની સજા ફટકારી છે....

અમેરિકા-જ્યોર્જિયા રાજ્યના સવાનાહમાં શ્રી સ્વામીનારાયણ ગુરુકુલની તેમજ એસજીવીપી અધ્યક્ષ શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી તથા પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી તથા...

યુકેની ફોરેન એન્ડ કોમનવેલ્થ ઓફિસ (FCO) દ્વારા બ્રિટિશ નાગરિકોને પ્રવાસ અતિ આવશ્યક હોય તે સિવાય શ્રીલંકા નહિ જવાની સલાહ આપી છે. શ્રીલંકામાં ૨૧ એપ્રિલ, ઈસ્ટર સન્ડેના દિવસે બોમ્બ વિસ્ફોટોમાં ૨૫૩ લોકોનાં મોત નીપજ્યાં હતાં અને ૫૦૦થી વધુ ઈજાગ્રસ્ત...

શ્રીલંકાનું પાટનગર કોલંબો રવિવારે ફરી એક આતંકી હુમલાનો ભોગ બન્યું હતું, જેમાં ૧૨ નાગરિકો માર્યા ગયા છે જ્યારે ત્રણ આતંકીઓના પણ મોત નિપજ્યા હતા. આ હુમલાની...

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, રાજધાનીના અતિશય પોશ ગણાતા મહાવેલા ગાર્ડન્સમાં રહેતો ઇબ્રાહિમ પરિવાર...

ઈસ્ટર સન્ડે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ બાદ શ્રીલંકામાં વિદેશી મુસ્લિમો પર હુમલાની ઘટનાઓ શરૂ થતાં સરકાર માટે નવા મોરચે સમસ્યા ઉભી થઇ છે. ૨૫૩ લોકોનો ભોગ લેનાર...

ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા...



to the free, weekly Gujarat Samachar email newsletter