ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

વજનમાં ભારેખમ અને એક જ જગ્યાએ ફિક્સ જોવા મળતા એર કંડીશનર હવે ભૂતકાળ બની જાય તો નવાઇ નહીં. ભારત હોય કે બ્રિટન, આજકાલ ગ્લોબલ વોર્મિંગના કારણે ઉષ્ણતામાનનો...

છ વર્ષની ઉંમરે બાળકે હજુ તો સ્કૂલે જવાનું પણ માંડ શરૂ કર્યું હોય, પરંતુ સાઉથ કોરિયાની બોરમની વાત અનોખી છે. છ વર્ષની આ બાળકી તેના કૌશલ્ય થકી વર્ષે દહાડે...

પાકિસ્તાને પહેલી ઓગસ્ટના રોજ દાવો કર્યો કે તેણે એક ‘ભારતીય જાસૂસ’ની ધરપકડ કરી છે. આ ‘જાસૂસ’ની ધરપકડ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાંથી કરાઇ છે. સ્થાનિક મીડિયા રિપોર્ટના મતે આ કથિત જાસૂસે પોલીસ પૂછપરચ્છમાં ‘સ્વીકાર’ કર્યો છે કે તે ભારતનો રહેવાસી છે...

અલકાયદાના આતંકવાદી ઓસામા બિન લાદેનનો પુત્ર હમઝા બિન લાદેન ઠાર કરાયો હોવાનો દાવો અમેરિકાના અધિકારીઓએ કર્યો છે. ઓસામા બિન લાદેન બાદ હમઝાને અલ કાયદાનો ઉત્તરાધિકારી માનવામાં આવતો હતો. જોકે, અમેરિકન મીડિયા દ્વારા હજી સુધી હમઝા ઠાર થયો હોવાની પુષ્ટી...

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને ચોંકાવનારી કબૂલાત કરતા જણાવ્યું છે કે અફઘાનિસ્તાન કે કાશ્મીરના કેટલાક ભાગોમાં તાલીમ મેળવેલા અને લડેલા ૩૦,૦૦૦થી ૪૦,૦૦૦...

ઇરાને જુલાઈના પ્રારંભે અટકાયતમાં લીધેલા એમટી રિયાહ જહાજ પરના કુલ ૧૨ પૈકીના ૯ ભારતીય નાગરિકોને મુક્ત કર્યા છે. હજુ ૨૧ ભારતીયો ઇરાનની કેદમાં છે. જેમાં એમટી રિયાહના ૩ ભારતીય નાવિકો અને બ્રિટિશ જહાજ સ્ટેના ઇમ્પેરોના ૧૮ ભારતીય નાવિકો છે. બ્રિટિશ...

અમેરિકાના કેલિફોર્નિયામાં રવિવારે એક ફૂડ ફેસ્ટિવલમાં ખુલ્લેઆમ ગોળીબાર થતાં ચાર લોકોના મૃત્યુ થયાં હતાં અને ૧૧ને ઈજા પહોંચી હતી. પોલીસે હુમલાખોરને ઠાર માર્યો છે. દક્ષિણ ફ્રાંસમાં પણ ગોળીબારની ઘટનાએ ૩ લોકોનો ભોગ લીધો છે.

નાઇજિરિયાના બોર્નો રાજ્યમાં બોકોહરામના આતંકીઓએ ૨૩ લોકોની હત્યા કરી નાંખી હતી. માર્યા ગયેલા લોકો કોઈ સંબંધીની અંતિમિવિધિથી પાછા ફરી રહ્યાં હતાં.

અમેરિકા માત્ર ભારત સાથે સંરક્ષણ સંબંધોથી ‘હતાશ’ નથી, પરંતુ તે તેને વધુ આકરી સજા આપવાની વેતરણમાં હોય તેમ લાગે છે. તે ‘કાઉન્ટરિંગ અમેરિકાઝ એડવર્સરી થ્રૂ સેંકશન્સ એક્ટ’ (કાટ્સા) કાયદા હેઠળ ભારત પર પ્રતિબંધોની પણ યોજના બનાવી રહ્યું છે અમેરિકાના...

યુએસએના મિનીસોટા સ્ટેટના ટ્વિન સિટી તરીકે ઓળખાતા સેન્ટ પોલ અને મિનીઆપોલીસ સિટીની મિનીસોટા યુનિવર્સિટીમાં ઇકોનોમિક્સ એન્ડ ફાયનાન્સનો અભ્યાસ કરતા ૨૨ વર્ષના...



to the free, weekly Gujarat Samachar email newsletter