
પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર અને અત્યારના રાજકીય નેતા ઈમરાન ખાનને પાંચ 'અનૌરસ' સંતાનો છે અને તેમાં કેટલાક ભારતીય પણ છે. આ ચોંકાવનારો ઘટસ્ફોટ ઈમરાનની ભૂતપૂર્વ...

સ્લાઉના સાંસદ તનમનજીતસિંહ ધેસીએ અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખોની સુરક્ષા માટે યુકે સરકારે શું પગલાં લીધા છે તેવા પ્રશ્નો ફોરેન અને હોમ ઓફિસને પૂછ્યાં...

સામાન્ય માણસને એક-બે કાચા મરચાં ખાવામાં આવી જાય તો પરસેવો આવવા સાથે મોઢામાં જાણે આગ લાગી તેવી હાલત થઈ જાય છે. તો જરા વિચારો કે ૪૦ ડીગ્રી સેલ્સિયસની અંગદઝાડતી...

કિંમતી સામાનની ચોરીની વાત તો સહેજે માની શકાય તેવી છે પરંતુ બરફ અને વાદળોની ચોરી?! વાત ગળે ઊતરતી નથી, પણ ઇઝરાયલ પર આરોપ તો આવો જ મૂકાયો છે. ઈરાનના બ્રિગેડિયર...

પેરિસ: વર્ષ ૨૦૧૭ના વિશ્વબેન્કના સુધારેલા આંકડા પ્રમાણે હવે ભારત વિશ્વનું છઠ્ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. ભારતે ફ્રાન્સને સાતમા સ્થાને ધકેલી...

કહેવાય છે કે દરેક બાળક માટે માતાનું દૂધ અમૃત હોય છે, પરંતુ આ જવાબદારી પિતા અદા કરે તો તેને શું કહેશો? જૂના જમાનામાં તો આ ઘટના એક ચમત્કાર જ ગણાઇ હોત, પરંતુ...

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેસ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અલી કદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) એ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. રાજય...

‘અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે પછી બીજું કંઈ... પરંતુ તમામ ૧૩ લોકો ગુફાની બહાર છે.’ આ શબ્દો છે ગુફામાં ફસાયેલાં ૧૨ બાળકો અને તેમના કોચને...

પાકિસ્તાનના ૬૮ વર્ષીય વોન્ટેડ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને એવનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાની એકાઉન્ટિબિલિટી કોર્ટે છઠ્ઠી જુલાઈએ ૧૦ વર્ષની કેદ ફટકારી હતી....

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG) કમિટીના ચેરમેનપદે અમદાવાદના દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. રાજ્યના...