ટોરોન્ટોમાં ખાલિસ્તાની સમર્થકોની ભારતવિરોધી રેલી

ટોરોન્ટો શહેરમાં યોજાયેલી ભારતવિરોધી રેલીની ઘટનાએ હલચલ મચાવી છે. આ પરેડમાં જોડાયેલા ખાલિસ્તાની સમર્થકોએ 8 લાખ હિન્દુઓને ભારત મોકલવાની માગ કરી છે. ખાલિસ્તાનીઓએ હિન્દુ પ્રવાસી સમુદાયોને નિશાન બનાવીને કટ્ટરપંથી અને નફરતભરી ભાષાનો ઉપયોગ કર્યો હતો.

દરિયાની અંદર એક દુનિયાઃ પનામામાં પ્રથમ અંડરવોટર કોલોની વસાવાઇ

આજે એકવીસમી સદીમાં જ્યારે બિલિયોનેર્સ સ્પેસ ટૂરિઝમ અને મંગળ ગ્રહ પર કોલોની વસાવવાના સપના જોઈ રહ્યાં છે ત્યારે કેટલાક લોકો એવા પણ છે, જે ધરતી પર જ નવું દુનિયા રચવા માટે કામે લાગ્યા છે, અને તે પણ સમુદ્રની અંદર. પનામાના દરિયાકિનારા પાસે કેટલાક...

ઈમિગ્રેશન નિયંત્રણો ઉઠાવી લેવાયાના ત્રણ વર્ષ પછી બ્રિટનમાં રહેનારા રોમાનિયન અને બલ્ગેરિયન્સની સંખ્યા બમણાંથી પણ વધી છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના...

યુએસના કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ બેકાબૂ છે. આ આગમાં મૃતકોની સંખ્યા વધીને ૧૭ થઇ ગઇ છે. હજારો લોકોએ પોતાના મકાનો ઘરો છોડીને આસપાસના વિસ્તારોમાં શરણ...

પોલેન્ડના ઓનલી વન ફાઉન્ડેશન દ્વારા વૈશ્વિક સ્તરે પ્રથમ વખત વ્હીલચેરમાં ફરતી યુવતીઓ માટે બ્યુટી કોન્ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલેન્ડના વોર્સો...

કેન્યાના પ્રમુખપદ માટે ૨૬ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણી આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વિરોધપક્ષના નેતા રાઈલા ઓડિંગાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ઓડિંગાએ...

ઓક્સફર્ડ યુનિવર્સિટીએ મ્યાંમારમાં રોહિંગ્યા મુસ્લિમો પર થઇ રહેલા અત્યાચારના વિરોધમાં આંગ સાન સુ કીનું એક પોર્ટ્રેઈટ હટાવી લીધું છે. મ્યાંમારના વર્તમાન...

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારતના વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે આતંકવાદના મુદ્દે પાકિસ્તાનને બરાબર ઘેર્યા બાદ જવાબ આપવા બેઠેલા પાકિસ્તાની રાજદ્વારી મલીહા લોધીએ...

સુંદર ગ્લેશિયર, ફૂલો,વનરાજીથી સુશોભિત સ્વિત્ઝર્લેન્ડે ઇસ્વી સન ૧૮૧૫થી ‘નો વોર’ પોલીસી હેઠળ પોતાનો વિકાસ કર્યો છે. ૧૮૭૦માં ઇસ ફેન્કો પર્સિયન વોર થઇ તે વેળા...

મોસ્ટ વોન્ટેડ ટેરરિસ્ટ દાઉદ ઈબ્રાહિમ પાકિસ્તાનમાં છે અને અલગ અલગ શહેરોમાં તેનાં ચારથી પાંચ ઘર છે. ભારતમાં મોદી સરકાર આવ્યા પછી ફફડી ઊઠ્યો છે, તેથી છેલ્લાં...

કાશ્મીર મુદ્દે પાકિસ્તાને સયુંક્ત રાષ્ટ્રમાં ભારત પર અનેક પ્રકારના આક્ષેપો કરતાં રાઈટ ટુ રિપ્લાય અંતર્ગત ભારતે પાકિસ્તાનને નક્કર જવાબ આપ્યાં છે. ભારતે...

મેક્સિકોના પાટનગર મેક્સિકો સિટીમાં મંગળવારે મધરાત્રે આવેલા ૭.૧ રિક્ટર સ્કેલના ભૂકંપે તબાહી સર્જી છે. ૨૫૦થી વધુના મૃત્યુ થયાનું જાહેર થયું છે, અને હજુ સેંકડો...



to the free, weekly Gujarat Samachar email newsletter