જાપાનમાં શતાયુ વડીલોની સંખ્યા સૌથી વધુ 1,23,330

વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...

મોદી પ્રેશરમાં આવે તેવા નથી, દુનિયાએ ભારતનું અડગ વલણ જોયું છેઃ પુતિન

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.

વિશ્વના અનેક દેશ શત્રુ પર નજર રાખવા માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચીને પોતાના જ નાગરિકો અને પાડોશી દેશોની સૈન્ય પ્રવૃતિ પર...

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં પીવાના પાણીની વધતી સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કંપનીએ અનોખી યોજના તૈયાર કરી છે. તેના મુજબ કંપની યુએઈથી અંદાજે ૧૨ હજાર...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની...

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓના જૂથને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મૃત્યુ નીપજ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૨૬મી જૂનથી છ દિવસ માટે અગ્રણી અધિકારીઓ સાથે ઈઝરાયેલ છે. ૨૮મી જુલાઈએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે તેમની...

અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...

ચીન અને નેપાળ તિબેટ અને કાઠમંડુને જોડતી ચાવીરૂપ રેલવે લાઈન બાંધવા સંમત થયા છે. નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીના મતે આ રેલવે હિમાલયની ઘાટીઓ વચ્ચે...

સેશેલ્સના રાષ્ટ્રપતિ ડેની ફાઉરે ભારતના પ્રવાસે છે. સોમવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી. ત્યાર બાદ ડેની ફાઉરેએ ભારતને તેમની જમીન પર નૌકાદળને...

ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ સોમવારે મની લોન્ડરિંગ કેસમાં વિજય માલ્યા સામે ચાર્જશીટ દાખલ કરી છે. તેમાં જણાવ્યું હતું કે, માલ્યાએ બે બનાવટી કંપનીઓ દ્વારા...

પંજાબ નેશનલ બેન્કનાં આર્થિક કૌભાંડનાં મૂળ નાયક નીરવ મોદીએ કઈ રીતે રૂપિયાની ગેરરીતિ કરી એ કૌભાંડના રૂપિયા સગેવગે કર્યા એની વિગતો હવે બહાર આવી છે. તેણે પોતાની...



to the free, weekly Gujarat Samachar email newsletter