
રાજધાની મોસ્કોના પરા વિસ્તારમાં રવિવારે ડોમેસ્ટિક ફ્લાઇટ ક્રેશ થઈ હતી. રશિયન સરકારે આ અંગે જણાવ્યું કે, સારાતોવ એરલાઇન્સનું એન્તોનોવ એન-૧૪૮ દોમોદેદોવ એર...
વિદેશવાસી ભારતીયોએ કમાલ કરી છે. 31 માર્ચના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ 2024-25માં તેમણે ભારતમાં રહેતા તેમના પરિવારોને 135.46 બિલિયન ડોલર (રૂ. 1.16 લાખ કરોડ) મોકલ્યા છે.
રશિયાના 30 વર્ષીય જિમ્નાસ્ટ અને બોડીબિલ્ડર સેરગેઈ બોયત્સોવે ધરતીથી દોઢ કિમીની ઊંચાઈએ હવામાં જિમ્નાસ્ટિકના કરતબ કરીને દુનિયાને આશ્ચર્યચકિત કરી દીધી છે.
રાજધાની મોસ્કોના પરા વિસ્તારમાં રવિવારે ડોમેસ્ટિક ફ્લાઇટ ક્રેશ થઈ હતી. રશિયન સરકારે આ અંગે જણાવ્યું કે, સારાતોવ એરલાઇન્સનું એન્તોનોવ એન-૧૪૮ દોમોદેદોવ એર...
જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...
કટોકટીના કારણે હાલમાં માલદિવ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ દેશમાં સૌપ્રથમ ગુજરાતીઓ પહોંચીને સ્થાયી થયા હતા. આ ઇતિહાસનો સંશોધનોમાં ઉલ્લેખ પણ છે કે આજથી...
જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...
જાપાને સંપૂર્ણ ખાવાલાયક એટલે કે છાલ સાથે ખવાય તેવું ‘મોંગી’ કેળું વિક્સાવ્યુ છે. પશ્ચિમ જાપાનના ઓકાયામા પ્રાંતમાં D&T ફાર્મમાં ટેક્નીકલ ડેવલપમેન્ટ મેનેજર...
દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ રોડ-શો યોજશે. જોકે,...
બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વસનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ત્રણ દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ...
બ્રેક્ઝિટ પછી ઈયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે...
યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે બ્રિટનને આગામી માર્ચથી શરુ થતાં બ્રેક્ઝિટ અંગે ફેર વિચારણા કરવા વિનંતી કરી હતી. બેક્ઝિટને વાસ્તવિક બનવામાં સમય ઓછો છે...