
ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની...
હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય.
ઇરાને હોર્મુઝ સ્ટ્રેટ પર અંકુશ જમાવીને વૈશ્વિક અર્થતંત્રોમાં હલચલ મચાવી દીધા પછી હવે બીજા મહત્ત્વના વૈશ્વિક સમુદ્રી માર્ગ બાબા-અલ મંદેબ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો સંકેત આપ્યો છે. ઇરાનની સંસદના સ્પીકર માહમ્મદ બાકર કાલિબાફે આ પ્રકારની વાત જણાવી...

ગયાનાના સ્પાર્ટામાં સીતારામ રાધેશ્યામ મંદિરમાં હનુમાનજીની 16 ફૂટની મૂર્તિ સ્થાપિત કરાઇ છે. ગયાના સ્થિત ભારતીય દૂતાવાસે સોશિયલ મીડિયા એક્સ પર ભવ્ય પ્રતિમાની...

પહલગામ આતંકી હુમલાનો ભોગ બનેલા નિર્દોષ નાગરિકોના મોતનો બદલો લેવા ઓપરેશન સિંદૂર હેઠળ સૈન્ય કાર્યવાહીમાં પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળોનો સફાયો કર્યા પછી હવે...

ઓપરેશન સિંદૂર વખતે એક તરફ ભારત દ્વારા પાકિસ્તાનના વ્યૂહાત્મક સ્થળો પર ડ્રોન અને મિસાઇલ્સમારો કરીને તેનો કચ્ચરઘાણ કાઢવામાં આવી રહ્યો હતો ત્યારે ચીન દ્વારા...

કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નિએ તેમના નવા પ્રધાનમંડળમાં બે ભારતીય કેનેડિયનોને મહત્ત્વના મંત્રાલયનો કાર્યભાર સોંપ્યો છે. કાર્નિએ તેમની કેબિનેટમાં 58 વર્ષના...

ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર (એનએસએ) અજિત ડોભાલે 18 મેના રોજ ઈરાનના સુપ્રીમ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (એસએનએસસી)ના સચિવ અલી અકબર અહ્મદિયન સાથે ટેલિફોનિક...

પહલગામ હુમલામાં સંડોવણી બદલ ભારતે લશ્કર-એ-તૈયબાના ફ્રન્ટ સંગઠન ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF)ને યુએનની પ્રતિબંધિત આતંકવાદી સંગઠનોની યાદીમાં સામેલ કરવા પ્રયાસો...

હમણાં સુધી ભારતની ઓપરેશન સિંદૂર એર સ્ટ્રાઇકમાં કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થયું હોવાની ગાઇવગાડીને જાહેરાત કરનાર પાકિસ્તાન હવે જાતે જ પોલ ખોલવા લાગ્યું...

પાકિસ્તાને ભારત સામે યુદ્ધ જાહેર કરી દીધું હતું, પરંતુ ખૂબ જ ખરાબ આર્થિક પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું ઇસ્લામાબાદ ક્યાં સુધી ટકી શકશે તેવો સવાલ સહુને હતો....