
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર...
ઓસ્ટ્રેલિયાના વિજ્ઞાનીઓએ દુનિયામાં સૌપ્રથમ રક્તપ્રવાહ ધરાવતી સંપૂર્ણ વિકસિત માનવ ત્વચા પ્રયોગશાળામાં બનાવવામાં સફળતા મેળવી છે. આ સિદ્ધિને કારણે ત્વચા રોગની સારવારમાં, દાઝવાથી નુકશાન પામેલી ત્વચાની સારવારમાં અને ત્વચારોપણની પ્રક્રિયામાં બહેતર...
ચીનના યજમાનપદે યોજાયેલી શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)ની બેઠકની સમાંતરે યોજાયેલી ભારત-રશિયા દ્વિપક્ષીય મંત્રણામાં બન્ને દેશોએ ભૂતકાળની જેમ જ ભવિષ્યમાં પણ એકમેકને સહયોગ આપતા રહેવાનો દૃઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન...
શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત ટાન્ઝાનિયા - અરૂશા ખાતે નૂતન શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે ત્રિદિવસીય ઘનશ્યામ મહારાજ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આધ્યાત્મિકતાસભર...
બ્રિટિશ ન્યૂઝપેપર ‘ધ ઈન્ડિપેન્ડન્ટ’એ 21મી સદીના 60 બેસ્ટ એક્ટર્સની યાદી જાહેર કરી છે. આ યાદીમાં ભારતના ફક્ત એક એક્ટરનું જ નામ સામેલ છે. અને બેસ્ટ એક્ટર્સની...
ખાલિસ્તાની આતંકીઓને આશરો આપવાના મામલે તેમજ પોતાની ભૂમિ પર ખાલિસ્તાની આતંકવાદીઓને ટેકો આપીને ચળવળ ચલાવવાને મામલે ભારત સાથે સંબંધો વણસ્યા પછી કેનેડાએ હવે...
ભારત ડિફેન્સ સેક્ટરમાં આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે તો બીજી તરફ ભારતના બ્રહ્મોસ મિસાઈલની માંગ અન્ય દેશોમાં વધી રહી છે. ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ...
બાંગ્લાદેશના નેતાઓ ભારત સાથે લડી લેવાનાં સપનાં જોઈ રહ્યા છે પરંતુ ત્યાંના આર્મી ચીફ વકાર ઉઝ-ઝમાને તેમને સાફ સંદેશો આપી દીધો છે. તેમનું કહેવું છે કે ભારત...
આપણને બધાને રંગબેરંગી પતંગિયા નિહાળવાની કે કદીક તેનો સ્પર્શ કરવાની ઈચ્છા રહે છે પરંતુ, કેન્યાના 74 વર્ષીય સ્ટીવ કોલિન્સની વાત નિરાળી છે. છ દાયકા કરતા વધુ...
એક માની ના શકાય તેવી અદ્ભુત ઘટના ઝિમ્બાબ્વેમાં બની છે. માત્ર 8 વર્ષનો જ બાળક રમતા રમતા અચાનક લાયન સેન્ચ્યુરી વિસ્તારમાં ચાલ્યો ગયો. રસ્તો શોધવા જેમ જેમ...
વિશ્વનાં સૌથી મોટી વયના વ્યક્તિ તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોડર્સમાં સ્થાન મેળવનાર ટોમિકો ઈટૂકાનું 116 વર્ષની વયે નિધન થયું છે. જાપાનના આરોગ્ય મંત્રાલયે...
બાંગ્લાદેશમાં વચગાળાના સલાહકાર મોહમ્મદ યુનુસના નેતૃત્વમાં સરકાર હિન્દુઓને રક્ષણ પૂરું પાડવામાં સંપૂર્ણ નિષ્ફળ ગઈ છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખૂબ જ અત્યાચાર...
દેશની કથળતી આર્થિક સ્થિતિ, નબળી વિદેશ નીતિ અને પક્ષમાં આંતરિક વિરોધ સહિતના સંકટોથી ચોમેર ઘેરાયેલા કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ છેવટે વડાપ્રધાન પદેથી...