
અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા...
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.
મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

અફઘાનિસ્તાનની રાજધાની કાબૂલમાં મૌલવીઓની એક સભા પાસે ચોથી જૂને આત્મઘાતી વિસ્ફોટ થયો હતો. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર આ વિસ્ફોટમાં ૧૪થી વધુ લોકો માર્યા...

સેન્ટ્રલ અમેરિકન દેશ ગ્વાટેમાલામાં વોલ્કાનો ડિ ફ્યુગો' જ્વાળામુખીમાં ભયાનક વિસ્ફોટ થયા પછી પાંચમી જૂને કાટમાળમાંથી વધુ મૃતદેહો કાઢવામાં આવ્યા હતા. આ ઘટનામાં...
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હિંદુ મહિલા પતિનાં મૃત્યુના છ મહિના પછી લગ્ન કરી શકશે. તે ઉપરાંત હિંદુ મહિલા લગ્નવિચ્છેદ માટે પણ અરજી કરી શકે છે. આ પહેલાં અલ્પસંખ્યક મહિલાઓ, વિધવા અને છૂટાછેડા લઈ ચૂકેલી મહિલાઓને ફરી લગ્ન કરવાનો અધિકાર નહોતો. બે વર્ષ...
કેરળમાં ફાટી નીકળેલા નિપાહ રોગના કારણે મધ્ય પૂર્વના યુએઇ અને બહેરિન દેશો સહિત કેટલાક દેશોએ કેરળમાંથી મંગાવવામાં આવતા ફળ અને શાકભાજીની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. અત્યાર સુધી આ બીમારીએ ૧૫ જણાનાં ભોગ લીધા છે. મગજને ભારે નુકસાન કરનાર આ બીમારીનો...
ન્યૂ ઝીલેન્ડમાં ચિંતાજનક રીતે વધી રહેલી માઈક્રોપ્લાઝ્મા બોવિસ નામની બીમારીને અટકાવવા માટે સરકારે ૧.૨૬ લાખ ગાયોને મારવાનો આદેશ આપ્યો છે. ન્યૂ ઝીલેન્ડના વડા પ્રધાન જેસિંડા આર્ડેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ નિર્ણય અમારા માટે બહુ મુશ્કેલ હતો. અબોલ...
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગિલગિટ અને બાલ્ટિસ્તાનને લઈને ફરી વિવાદ શરૂ થયો છે. ભારતના કાશ્મીર સાથે જોડાયેલા વિસ્તાર ગિલગિટ અને બાલ્ટિસ્તાન મુદ્દે પાકિસ્તાને એક ઠરાવ પસાર કરીને આ વિસ્તારને પાકિસ્તાનનો પાંચમો પ્રાંત જાહેર કરી દીધો હતો. જ્યારે સામે...
મ્યાનમારના રેખાઈન પ્રાંતમાં રોહિંગ્યા કટ્ટરપંથીઓએ ગયા વર્ષે સંઘર્ષ દરમિયાન હિન્દુ ગામો પર હુમલો કરીને ત્યાં મહિલાઓ અને બાળકો સહિત ૯૯ હિન્દુઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ માહિતી સંસ્થા એમ્નેસ્ટી ઈન્ટરનેશનલ તરફથી ૨૩મી મેએ જાહેર કરાયેલા રિપોર્ટમાં...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૨૯મી મેથી ઇન્ડોનેશિયા, સિંગાપોર અને મલેશિયાના પાંચ દિવસીય વિદેશ પ્રવાસે છે. તેઓ ૨૯મી મેએ ઇન્ડોનેશિયા પહોંચશે. ઇન્ડોનેશિયાથી ૩૧મેના...
ગિરનાર રોપ - વે યોજના આડેના તમામ અવરોધો દૂર થતાં ટૂંક સમયમાં મટિરિયલ્સ રોપ - વેનું કામ શરૂ કરવાની જાહેરાત સરકાર દ્વારા તાજેતરમાં કરાઈ છે તેમ પ્રોજેક્ટ મેનેજર દિનેશ નેગીએ જણાવ્યું છે. દિનેશ નેગીએ આ સાથે જણાવ્યું છે કે, ગિરનાર રોપ - વે એશિયાનો...

લોકો તેમના પાળેલા કુતરા પાછળ લખલૂંટ ખર્ચ કરતા હોય છે અને આવો જ એક કિસ્સો ચીનમાં બિજિંગ શહેરમાં નિવાસ કરતા કેવિન ચાનનો છે. કેવિન ચાન તેના પ્રિય ‘અફઘાન હાઉન્ડ’ના...