ઈરાનનું એક પેસેન્જર વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડતાં તેમાં સવાર ૬૬ લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ વિમાન તહેરાનથી યાસુજ જઈ રહ્યું હતું. ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેનું વિમાન દક્ષિણ ઈરાનમાં ક્રેશ થયું હતું અને વિમાનમાં...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
ઈરાનનું એક પેસેન્જર વિમાન રવિવારે દુર્ઘટનાગ્રસ્ત થઈને તૂટી પડતાં તેમાં સવાર ૬૬ લોકોનાં મોત થયાના અહેવાલ છે. આ વિમાન તહેરાનથી યાસુજ જઈ રહ્યું હતું. ઈરાનની અસેમન એરલાઈન્સે જણાવ્યું હતું કે તેનું વિમાન દક્ષિણ ઈરાનમાં ક્રેશ થયું હતું અને વિમાનમાં...

આધાર કાર્ડનો વિવાદાસ્પદ મુદ્દો ભારત અને વિદેશમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે એક હકીકત સાફ છે કે બ્રિટન કે વિદેશમાં રહેતા વિદેશી નાગરીકે આધાર કાર્ડ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ પરિવાર સાથે અક્ષરધામની મુલાકાત લીધી હતી. અક્ષરધામમાં પ્રવેશથી જ તેઓ મંદિરના સૌંદર્ય અને સંદેશથી પ્રભાવિત હતા. મંદિરમાં...

ઈરાનના રાષ્ટ્રપતિ હસન રુહાની તાજેતરમાં ભારતના ત્રણ દિવસની મુલાકાતે હતા. તેમની આ મુલાકાત દરમિયાન ભારત અને ઈરાનના આપસના હિત માટે ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય...

સાઉથ આફ્રિકામાં વગદાર સ્થાન ધરાવતા ભારતવંશી ગુપ્તાબ્રધર્સનાં વૈભવી નિવાસસ્થાન પર ૧૪મીએ સશસ્ત્ર પોલીસે દરોડા પાડયા હતા. બાદમાં ત્રણેય ગુપ્તાબંધુઓને અટકાયતમાં...

હોદ્દાના દુરુપયોગ અને ભ્રષ્ટાચારીઓને છાવરવાના આક્ષેપ બાદ સાઉથ આફ્રિકાના પ્રમુખ જેકબ ઝુમાએ રાજીનામું આપ્યા પછી આફ્રિકન નેશનલ કોંગ્રેસના શાસક સિરીલ રામફોસાએ...

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ સોમવારે પત્ની અને બાળકો સહિત ભારતીય પોષાકમાં ગાંધીઆશ્રમ, અક્ષરધામની મુલાકાત લઈને આઈઆઈએમમાં સંબોધન કર્યું હતું. જોકે,...

ચીનના પ્રેસિડેન્ટ શી જિનપિંગ, જાપાનના વડા પ્રધાન શિન્જો આબે અને ઇઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પછી કેનેડાના વડા પ્રધાન ચોથા આંતરરાષ્ટ્રીય મહાનુભાવ...

ભારતમાં પબ્લિક સેક્ટરની બીજા નંબરની સૌથી મોટી બેન્ક પંજાબ નેશનલ બેન્કના મહાકૌભાંડે દેશના બેન્કીંગ સેક્ટરને હચમચાવી નાંખ્યું છે. પાલનપુરના વતની અને હીરાજડીત...

ભારતીય બેન્કીંગ ઉદ્યોગને હચમચાવી નાખે તેવું મહાકૌભાંડ આચરવાના આરોપનો સામનો કરી રહેલો નીરવ મોદી ઉત્તર ગુજરાતના પાલનપુરના વતની છે. બેલ્જિયમમાં ઉછરેલા અને...