ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ અબજ ડોલરનો દુરુપયોગ કરવા બદલ અત્યાર સુધીમાં ૨૦૧ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમ સઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદીના એટર્ની જનરલ સઉદ અલ મોજેબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથી નવેમ્બરથી અત્યાર સુધીમાં ૨૦૮...
વર્લ્ડ પોપ્યુલેશન રિવ્યૂમાં 100 કે તેથી વધુ વયના લોકોનો આંકડો જાહેર કરાયો છે, જે પ્રમાણે 2009માં દુનિયામાં 4.55 લાખ શતાયુ હતા. આ આંકડો છેલ્લાં 15 વર્ષમાં વધીને બમણો થયો છે. લેટેસ્ટ રિપોર્ટના આંકડા અનુસાર, હવે દુનિયામાં 9.35 શતાયુ છે. આમાં પણ...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
ભ્રષ્ટાચાર અને ઉચાપત દ્વારા ૧૦૦ અબજ ડોલરનો દુરુપયોગ કરવા બદલ અત્યાર સુધીમાં ૨૦૧ લોકોની અટકાયત કરવામાં આવી છે તેમ સઉદી અરેબિયાએ જણાવ્યું હતું. સાઉદીના એટર્ની જનરલ સઉદ અલ મોજેબે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ચોથી નવેમ્બરથી અત્યાર સુધીમાં ૨૦૮...

ભારતમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકતાથી બાંગ્લાદેશનાં ખુલના વચ્ચે અઠવાડિયામાં એક વખત દોડનારી બંધન એક્સપ્રેસ ટ્રેનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ બાંગ્લાદેશના...
નાસા એક મિશન હેઠળ વિશ્વભરના ૨૪ લાખ લોકોના નામ મંગળ ગ્રહ પર મોકલશે. તે માટે અંદાજે ૧,૩૮,૮૯૯ ભારતીયોએ પણ નોંધણી કરાવી છે. આ ભારતીયોએ અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના ઈનસાઇટ મિશન હેઠળ મંગળ ગ્રહ સુધી નામ મોકલાવવા નોંધણી કરાવી છે. મિશન મે ૨૦૧૮માં લોન્ચ...

એફબીઆઈની દેખરેખ હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સૈફુલ્લાએ હોસ્પિટલ રૂમમાં પણ ઈસ્લામિક સ્ટેટનો ધ્વજ લહેરાય એવી માગ કરી છે. એટલું જ નહીં, આ ઘટનાને અંજામ...

૩૦મી ઓક્ટોબરથી ચોથી નવેમ્બર સુધી ચાલેલા ઘનશ્યામ જન્મસ્થાન ઉદ્ઘાટન મહોત્સવની સમાપ્તિ દિને ધર્મકુળ પરિવાર દ્વારા અમદાવાદમાં હોસ્પિટલ શરૂ કરવા સંકલ્પ લેવાયો...
• જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ત્રણ આતંકી ઠાર• એનટીપીસી પ્લાન્ટમાં બોઇલર ફાટતાં ૧૨નાં મોત• સુરક્ષા પ્રધાન અરુણાચલ જતાં ચીન ભડક્યું• બિહારના બેગુસરાયમાં ગંગા ઘાટ પર ભાગદોડ ચારનાં મોત • આઈએસનો આતંકી અબુ ઝૈદ પકડાયો• ગોરખપુરની હોસ્પિટલમાં ૩ દિવસમાં...

સાઉદી અરેબિયામાં પાટવી કુંવર મોહમ્મદ બિન સલમાન સત્તાનાં સૂત્રો સંભાળવાની તૈયારીમાં છે ત્યારે દેશમાં શરૂ કરાયેલા ભ્રષ્ટાચાર-વિરોધી અભિયાન અંતર્ગત સત્તાવાળાઓએ...

ગયા વર્ષે પનામા પેપર્સ જાહેર કરીને સમગ્ર વિશ્વમાં હલચલ મચાવી દેનાર ઇન્ટરનેશનલ કોન્સોર્ટિયમ ઓફ ઇન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટસ (આઇસીઆઇજે)એ હવે આ વર્ષે પેરેડાઇઝ...

સાઉદી અરેબિયામાં યોજાયેલા એક ઈકોનોમિક ફોરમમાં સોફિયા નામની રોબોટને સત્તાવાર રીતે નાગરિકત્વ આપવામાં આવ્યું છે. યંત્રમાનવને કોઈ દેશે સિટિઝનશિપ આપી હોવાનો...
ઉત્તર કોરિયામાં પરમાણુ પરીક્ષણના સ્થળ પાસે નિર્માણ હેઠળની સુરંગ ધસી પડવાથી ૨૦૦થી વધારે લોકોનાં મોત નીપજ્યાં હતાં. ત્રીજી સપ્ટેમ્બરે બનેલી ઘટનાની વિગતો હમણા સામે આવી હતી. ઉત્તર કોરિયાએ ત્રીજી સપ્ટેમ્બરે છઠ્ઠું અને સૌથી શક્તિશાળી પરમાણુ પરીક્ષણ...