લાકડામાંથી બનેલી દુનિયાની સૌથી મોટી ઇમારત

મેટ્રોપોલ પેરાસોલ લાકડામાંથી બનેલી વિશ્વની સૌથી મોટી ઇમારત હોવાનું બહુમાન ધરાવે છે. સ્પેનના સેવિલેમાં આવેલી આ ઈમારતની લંબાઈ 150 મીટર, પહોળાઈ 75 મીટર અને ઊંચાઈ 30 મીટર છે. આ ઇમારત 3,000 ક્યુબિક મીટર ફિનિશ સ્મ્રુસ લાકડામાંથી બનાવવામાં આવી છે....

ફિલિપિનો ફેસ્ટિવલ પર કાર એટેકઃ 11નાં મોત

વાનકુવર સિટીમાં ફિલિપિનો હેરિટેજ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ એસયુવી કારને ભીડ પર ચઢાવી દીધી હતી. જેમાં, ઓછામાં ઓછા 11 લોકોનાં મોત થયા હતા અને 20થી વધુ લોકો ઘાયલ થયા હતા.

બ્રિટનમાં ૩૫ લાખથી વધુ ઈયુ નાગરિક વસવાટ કરે છે. આ તમામને બ્રિટનમાં રહેવાની પરવાનગી આપી દેવાશે કારણકે ૨૦૧૯ના આરંભે બ્રિટન ઈયુ છોડશે ત્યાં સુધીમાં તેમાંના ૮૦ ટકાથી વધુ તો દેશમાં કાયમી વસવાટના અધિકારો મેળવી લેશે.

પાકિસ્તાન સામે ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરતાં ભારતે પાક.ના ઇસ્લામાબાદમાં યોજાનારા સાર્ક સંમેલનનો બહિષ્કાર કરતાં હાલમાં સાર્ક સંમેલન રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. સાર્કમાં હાજર ન રહેવાના ભારતના નિર્ણયને અફઘાનિસ્તાન, ભુતાન, બાંગ્લાદેશના સમર્થનથી...

શાંતિદૂત અને યુદ્ધ બાદ દેશને ઊભું કરવામાં મહત્ત્વનો ફાળો ભજવનાર શિમોન પેરેસની દફનવિધિ ૩૦મી સપ્ટેમ્બરે કરવામાં આવી હતી. શિમોનના અંતિમ દર્શન માટે બરાક ઓબામા,...

રશિયાએ પાકિસ્તાનના કબજા હેઠળ કાશ્મીર (પીઓકે)માં અંકુશ રેખાની અંદર ભારતે હાથ ધરેલી ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ’ને સમર્થન આપ્યું છે. તેણે કહ્યું છે કે દરેક દેશને તેના બચાવનો અધિકાર છે. આમ, ભારતને આ મામલે ખુલ્લું સમર્થન કરનાર રશિયા યુએન સિક્યોરિટી કાઉન્સિલ...

વડા પ્રધાન થેરેસા મેએ કન્ઝર્વેટિવ પાર્ટીની કોન્ફરન્સમાં તમામ અટકળોનો અંત લાવીને યુરોપિયન યુનિયનમાંથી બ્રિટનના બહાર જવાની પ્રક્રિયાનો આરંભ માર્ચ, ૨૦૧૭ના...

ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી...

વિશ્વમાં ૯૦ ટકા લોકો પ્રદુષિત હવા શ્વાસમાં લે છે અને તેના પરિણામે વર્ષે ૬૦ લાખ લોકો મોતનો શિકાર બને છે. શહેરો અને ગામડાંમાં પણ પ્રદુષણથી થતાં આ મોતમાં...

ભારતના ડિરેક્ટર જનરલ ઓફ મિલિટ્રી ઓપરેશન્સ (ડીજીએમઓ) લેફટનન્ટ જનરલ રણબીર સિંહે આજે ગુરુવારે એક પત્રકાર પરિષદ યોજીને જાણકારી આપી હતી કે ‘ભારતીય સેનાએ નિયંત્રણ...

ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યાનું જાહેર થયા બાદ પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યા નથી. પાકિસ્તાનની...

ભારતીય સેનાએ બુધવારે મધરાતે પાકિસ્તાન સાથે જોડાયેલી લાઇન ઓફ કન્ટ્રોલ (એલઓસી) સાથે જોડાયેલા ચાર સ્થળે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકવાદીઓનો સફાયો કર્યો છે....



to the free, weekly Gujarat Samachar email newsletter