ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

સૌપ્રથમ મિસિસ ઈન્ડિયા યુકે ૨૦૧૭ પ્રિયંકા કાન્વિન્દેએ બલ્ગેરિયાની રાજધાની સોફિયામાં આયોજિત અનેક દેશોની સુંદરીઓની સ્પર્ધામાં મિસિસ ક્લાસિક યુનિવર્સ I ૨૦૧૮નો...

પૂર્વ બ્રિટિશ વડા પ્રધાન ડેવિડ કેમરન સાથે શાંઘાઈમાં આયોજિત ખાનગી ડિનર લેવા માટે ચીની બિઝનેસમેન્સે માથાદીઠ £૧૨,૦૦૦ ચુકવ્યા હતા. કેમરને ૭૫૦ મિલિયન પાઉન્ડના...

માનવી પર કરાયેલા પરીક્ષણોના પરિણામો મુજબ હે ફીવરના લક્ષણોમાં ધરખમ ઘટાડો જણાતા તેની પ્રતિકારક રસી ત્રણ વર્ષમાં જ મળતી થઈ જશે. મેડિકલ યુનિવર્સિટી ઓફ વિયેનાના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે પરિણામો ખૂબ જ ઉત્સાહજનક હતા. તેમને આશા છે કે કેચલાક વર્ષ...

કતારના શાહી પરિવારે જ્યારથી ૧.૫ બિલિયન પાઉન્ડમાં હેરોડ્સ ખરીદ્યું છે ત્યારથી તે બ્રિટનના શાહી પરિવારનું ફરી સમર્થન મેળવવા અને તેની સાથે ફરી સુમેળભર્યા સંબંધો સ્થાપવા પ્રયાસ કરી રહ્યો છે. નાઈટ્સબ્રીજના આ ડિપાર્ટમેન્ટલ સ્ટોરે નોંધપાત્ર આર્થિક...

સિડનીમાં આવેલા કિંગ્‍સ પાર્કમાં ૧૭ જાન્‍યુઆરીથી ૨૧ જાન્‍યુઆરી સુધી પાંચ દિવસીય સ્‍વામીનારાયણ મંદિર પાટોત્‍સવ ઉજવાઇ ગયો. આ પાટોત્‍સવનું આયોજન આચાર્યશ્રી...

બ્રિટિશ સિટીઝનશીપ ધરાવતા યુકેના ડાયસ્પોરાએ તેમના પરિવારોને વિઝિટ વિઝાની આપોઆપ મંજૂરી માટે સરકારને અલગ વિઝા કેટેગરી ઉભી કરવાની માગણી સાથે નવી પિટિશન હાથ...

વિશ્વના બે દિગ્ગજ નેતાઓ - ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ગુજરાત મુલાકાત દરમિયાન વિશ્વ સમક્ષ રાજદ્વારી સંબંધોની...

અફઘાનિસ્તાનમાં પ્રિન્સ હેરી સાથે યુદ્ધમાં ભાગ લેનારા અને બંને પગ ગુમાવનારા ૩૮ વર્ષીય ગુરખા સૈનિક હરિ બુધા-માગરને પાંચ વર્ષ ટ્રેનિંગ લીધી હોવાં છતાં માઉન્ટ...

પાકિસ્તાનસ્થિત આતંકી જૂથ જમાત ઉદ્દ-દાવા અને લશ્કરે તોઈબાના વડા અને મુંબઈ ૨૦૦૮ના હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદે ૧૯૯૦ના સમયગાળામાં બ્રિટનનો પ્રવાસ કરીને...

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બહેરિન યાત્રા દરમિયાન ભારતીય સમુદાયને સંબોધતાં જણાવ્યું કે, ભારત હાલ સંકટમાં છે અને વિદેશમાં વસતા ભારતીયોએ દેશની મદદ માટે અને સેવા માટે આગળ આવવું જોઈએ. બહેરીનમાં ગ્લોબલ ઓર્ગેનાઈઝેશન ઓફ પીપલ ઓફ ઈન્ડિયા ઓરિજિન દ્વારા...



to the free, weekly Gujarat Samachar email newsletter