ગેસની વૈશ્વિક અછત વચ્ચે ભારતની ઊર્જા જરૂરત સંતોષવા કેનેડા તૈયાર

ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ઊર્જા પુરવઠાને લઈને ભારતની ચિંતાઓ વધારી દીધી છે. વૈશ્વિક ઊર્જા પુરવઠો ખરાબ રીતે પ્રભાવિત થવાની અસર ભારત પર પણ પડી છે અને દેશમાં એલપીજી અને નેચરલ ગેસની અછત વર્તાઇ રહી છે.

ઇરાનની રણનીતિમાં ટ્રમ્પ ભેરવાયા છેઃ કોઇ દેશ સાથ આપવા તૈયાર નથી

મિડલ ઇસ્ટમાં અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાનના યુદ્ધના પગલે ક્રૂડ ઓઈલ સહિત વિશ્વભરમાં ઊર્જા સપ્લાય માટે સૌથી મહત્વપૂર્ણ માર્ગોમાંની એક હોર્મુઝની ખાડીમાં જહાજોનું પરિવહન લગભગ પખવાડિયાથી ઠપ છે. આ હોર્મુઝની ખાડીમાં વેપાર ફરીથી સુરક્ષિત રીતે શરૂ થાય તે...

જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...

કટોકટીના કારણે હાલમાં માલદિવ ચર્ચામાં છે. ઉલ્લેખનીય છે કે આ દેશમાં સૌપ્રથમ ગુજરાતીઓ પહોંચીને સ્થાયી થયા હતા. આ ઇતિહાસનો સંશોધનોમાં ઉલ્લેખ પણ છે કે આજથી...

જાણીતા વકીલ અને માનવઅધિકારના કાર્યકર્તા આસમા જહાંગીરનું રવિવારે લાહોરમાં નિધન થયું છે. ૬૬ વર્ષના આસમાને હૃદયરોગનો હુમલો આવતાં તેમને સારવાર અર્થે હોસ્પિટલ...

જાપાને સંપૂર્ણ ખાવાલાયક એટલે કે છાલ સાથે ખવાય તેવું ‘મોંગી’ કેળું વિક્સાવ્યુ છે. પશ્ચિમ જાપાનના ઓકાયામા પ્રાંતમાં D&T ફાર્મમાં ટેક્નીકલ ડેવલપમેન્ટ મેનેજર...

દ.આફ્રિકાના મીનરલ રિસોર્સિસ મિનિસ્ટર મોસેબેન્ઝી ઝ્વાન, ગુપ્તા બંધુઓ અતુલ, રાજેશ અને અજય તથા તેમના સાથીદારો પર ટૂંક સમયમાં મની લોન્ડરિંગના આરોપની વકી છે....

કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો ૧૭થી ૨૩ ફેબ્રુઆરી દરમિયાન ભારતના મહેમાન બનશે. અમદાવાદ એર પોર્ટથી સાબરમતી આશ્રમ સુધી ટ્રુડોનો પણ  રોડ-શો યોજશે.  જોકે,...

બ્રેક્ઝિટ પછીના સમયમાં આર્થિક વિશ્વસનીયતામાં ઘટાડાના પરિણામે યુકેએ વિશ્વના સર્વશ્રેષ્ઠ ત્રણ દેશોમાં પોતાનું સ્થાન ગુમાવ્યું છે. યુએસ ન્યૂઝ સર્વેમાં પ્રથમ...

બ્રેક્ઝિટ પછી ઈયુ નાગરિકોની બ્રિટનમાં અવરજવર વિશે સરકાર અને બ્રેક્ઝિટ સેક્રેટરી ડેવિડ ડેવિસના નિવેદનો અને વલણમાં વિરોધાભાસ જોવા મળી રહ્યો છે. ડેવિડ ડેવિસે...

યુરોપિયન સંઘના વડા ડોનાલ્ડ ટસ્કે બ્રિટનને આગામી માર્ચથી શરુ થતાં બ્રેક્ઝિટ અંગે ફેર વિચારણા કરવા વિનંતી કરી હતી. બેક્ઝિટને વાસ્તવિક બનવામાં સમય ઓછો છે...

બ્રિટનના સૌથી કુખ્યાત ધર્મોપદેશક અબુ હમઝાએ જણાવ્યું હતું કે અફઘાનિસ્તાનના તેના આતંકી સંપર્કોએ ૯/૧૧ હુમલાની તેને ચાર દિવસ અગાઉ જાણ કરી હતી. ટૂંક સમયમાં...



to the free, weekly Gujarat Samachar email newsletter