ભારત-કેનેડા ટ્રેડ ડીલઃ વાટાઘાટોનો ત્રીજો તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ

ભારત અને કેનેડા વચ્ચે સૂચિત કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (સીઇપીએ) અંગે ત્રીજા તબક્કાની વાટાઘાટો રાજધાની ઓટાવામાં સફળતાપૂર્વક પૂર્ણ થઈ હતી. બંને દેશો 2026ના ચાલુ વર્ષમાં જ આ કરારને અંતિમ સ્વરૂપ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે.

ટોરન્ટોના સ્ટ્રીટ ફેસ્ટિવલમાં ગોળીબારઃ બેનાં મોત, 6 ઘાયલ

ટોરોન્ટો શહેરમાં શનિવારે રાત્રે સાલ્સા ઓન સેન્ટ ક્લેર એન્યુઅલ ફેસ્ટિવલ દરમિયાન એક વ્યક્તિએ આડેધડ ગોળીબાર કરતાં બે લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા તેમજ અન્ય 6 ઘાયલ થયા હતા. 

વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરુ હીઝ હોલીનેસ ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદીક અલી કદર મુફદલ સૈફુદીન સાહેબ (ત.ઉ.શ.) એ યુગાન્ડાની મુલાકાત લીધી હતી. રાજય...

‘અમે નથી જાણતા કે આ ચમત્કાર છે કે વિજ્ઞાન છે કે પછી બીજું કંઈ... પરંતુ તમામ ૧૩ લોકો ગુફાની બહાર છે.’ આ શબ્દો છે ગુફામાં ફસાયેલાં ૧૨ બાળકો અને તેમના કોચને...

પાકિસ્તાનના ૬૮ વર્ષીય વોન્ટેડ પૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફને એવનફિલ્ડ કરપ્શન કેસમાં પાકિસ્તાની એકાઉન્ટિબિલિટી કોર્ટે છઠ્ઠી જુલાઈએ ૧૦ વર્ષની કેદ ફટકારી હતી....

ગુજરાત ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ અંતર્ગત કાર્યરત નોન-રેસિડેન્ટ ગુજરાતી (NRG) કમિટીના ચેરમેનપદે અમદાવાદના દિગંત સોમપુરાની વરણી કરાઇ છે. રાજ્યના...

વિશ્વના અનેક દેશ શત્રુ પર નજર રાખવા માટે ડ્રોન જેવી આધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે ચીને પોતાના જ નાગરિકો અને પાડોશી દેશોની સૈન્ય પ્રવૃતિ પર...

યુનાઇટેડ આરબ અમિરાત (યુએઈ)માં પીવાના પાણીની વધતી સમસ્યાથી છુટકારો મેળવવા માટે એક કંપનીએ અનોખી યોજના તૈયાર કરી છે. તેના મુજબ કંપની યુએઈથી અંદાજે ૧૨ હજાર...

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. ૧૩,૦૦૦ કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ આચરનારા હીરાના ભાગેડુ વેપારી નીરવ મોદી સામે કાનૂની સકંજો કસાયો છે. ઇન્ટરપોલે તેની...

અફઘાનિસ્તાનના જલાલાબાદમાં રવિવારે શીખ અને હિંદુઓના જૂથને નિશાન બનાવી આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. આ આત્મઘાતી વિસ્ફોટમાં ૧૯ લોકોનાં મૃત્યુ નીપજ્યા...

રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી ૨૬મી જૂનથી છ દિવસ માટે અગ્રણી અધિકારીઓ સાથે ઈઝરાયેલ છે. ૨૮મી જુલાઈએ ઈઝરાયેલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે તેમની...

અશાંત મનાતા દેશના મધ્ય ભાગમાં ખેડૂત સમાજ અને વિચરતી જાતિના ભરવાડો વચ્ચે તાજેતરમાં ફાટી નીકળેલી લડાઇમાં ૮૬ જણા માર્યા ગયા હતા. પ્રમુખ મુહમ્મદુ બુહારીએ શાંતિની અપીલ કરી હતી, પરંતુ તેની કોઇ જ અસર પડી ન હતી. ફુલાની ભરવાડો પર બેરોમ ખેડૂતોએ હુમલા...



to the free, weekly Gujarat Samachar email newsletter