
પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને...
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને ભારતપ્રવાસનો આરંભ કરતા પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, વડાપ્રધાન મોદી દબાણમાં આવી જાય તેવા નેતા નથી.
યુટ્યુબના સીઇઓ નીલ મોહનને ટાઇમ સીઇઓ ઓફ ધ યર તરીકે પસંદ કરાયા છે. ટાઇમે તેના પોર્ટલ પર જણાવ્યું હતું કે, નીલ મોહન આ દુનિયામાં સૌથી વધુ ધ્યાન ભટકાવવા માટે જવાબદાર મશીનના પાયલટ છે તો અત્યંત શાંત સ્વભાવના અને સમજી વિચારીને નિર્ણય લેનાર વ્યક્તિ...

પત્નીની સતામણી કરતા અથવા તો ત્યજી દેતા એનઆરઆઈ પતિઓની હવે ખરે નહીં રહે. એક ઉચ્ચ સ્તરીય સમિતિએ તેમના પાસપોર્ટ રદ કરવા સહિતનાં વિવિધ પગલાં લેવા કેન્દ્ર સરકારને...

શિન્ઝો અને મોદીએ કરેલા સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ અને કડક શબ્દોમાં પાકિસ્તાનને એવી ચેતવણી આપી હતી કે, મુંબઈ અને પઠાણકોટ પર થયેલા આતંકી હુમલાના દોષીઓને સજા...

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ૧૪મી સપ્ટેમ્બરે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું...

દાઉદ ઇબ્રાહીમના કાળા કારોબાર સાથે સંકળાયેલી સંપત્તિ દુનિયાના ચાર મહાદ્વીપ એશિયા, યુરોપ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા સુધી ફેલાયેલી છે. કહેવાય છે કે દુબઈ સ્થિત...
શ્રીલંકામાં મિત્રો સાથે વેકેશન માણી રહેલા બ્રિટિશ યુવા પત્રકાર પોલ મેક્કલીનનું મગરનાં હુમલામાં મોત થયું હતું. નદીના કાંઠે ઉભા રહીને હાથ ધોઈ રહેલાં પોલને મગરે પાણીમાં ખેંચી લીધો હતો. આખરે શોધખોળના અંતે તેનો મૃતદેહ મળ્યો હતો.
યુકેમાં ત્રાસવાદનો ખતરો વધી રહ્યો છે. ખાસ કરીને લંડનમાં અનેક સ્થળોએ આતંકી હુમલા થયા છે, જેની જવાબદારી જેહાદી સંગઠન ઈસ્લામિક સ્ટેટ દ્વારા લેવામાં આવી છે. ગત વર્ષોમાં લંડનમાં થયેલા ત્રાસવાદી હુમલા આ મુજબ છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંગાથે જાપાનના વડા પ્રધાન શિન્ઝો આબેએ ગુરુવારે સાબરમતી રેલવે સ્ટેશને અમદાવાદ-મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની તક્તીનું અનાવરણ...

ઓસ્ટ્રેલિયામાં માંસની એક જાહેરાતમાં ભગવાન ગણપતિને દર્શાવવા બાબતે ભારતે ઓસ્ટ્રેલિયા સમક્ષ રાજદ્વારી સ્તરે વિરોધ નોંધાવ્યો છે. આ જાહેરાતમાં ભગવાન ગણપતિને...

સિંગાપોરમાં ૧૩મીએ અજીબ ઘટના બની. એક પણ વોટ પડ્યા વિના એક મહિલા રાષ્ટ્રપતિ બની ગયાં. મુસ્લિમ મલય લઘુમતી સમુદાયનાં હલીમા યાકુબ રાષ્ટ્રપતિ બન્યાં. તેઓ સંસદના...

નોર્થ કોરિયાએ પરમાણુ પરીક્ષણ કરવાની હદ કરી નાંખી છે. આ દેશ દ્વારા પરમાણુ પરીક્ષણ વધી રહ્યું છે. અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રની ચેતાવણી છતાં તેની કોઇ જ અસર...