સિરીયાના પ્રાચીન શહેર પાલ્મિરામાં આઈએસઆઈએસના આતંકીઓએ વિશ્વનું અતિપ્રાચીન મંદિર નષ્ટ કર્યું છે.
પહલગામ ખીણમાં થયેલા આતંકવાદી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. હુમલાની જવાબદારી ધ રેઝિસ્ટન્સ ફોર્સે (ટીઆરએફ) લીધી છે. ટીઆરએફ આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈઇબાનું સહયોગી સંગઠન છે. આ આતંકવાદી હુમલા કેસમાં સૂત્રધારનું નામ પણ સામે આવી ચૂક્યું છે. સૂત્રધાર...
પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે એક બ્રિટીશ ન્યૂઝ ચેનલના સવાલના જવાબમાં કબૂલ્યું કે, પાકિસ્તાન છેલ્લા ત્રણ દાયકાથી આતંકવાદનું આશ્રયસ્થાન બનેલું છે. જોકે તે માટે દોષનો ટોપલો તેમણે અમેરિકા અને બ્રિટન સહિતના પશ્ચિમી દેશો પર ઢોળ્યો. પાકિસ્તાન...
સિરીયાના પ્રાચીન શહેર પાલ્મિરામાં આઈએસઆઈએસના આતંકીઓએ વિશ્વનું અતિપ્રાચીન મંદિર નષ્ટ કર્યું છે.
ભારતની સાથે વિશ્વના અનેક દેશોમાં દેશના ૬૯ સ્વાતંત્ર્ય પર્વની શાનદાર ઉજવણી થઇ હતી.
ભારતની સરહદ સાથે જોડાયેલા ચીન અને પાકિસ્તાન વચ્ચે મિત્રતા વધી રહી છે, જે ભારત માટે જોખમરૂપ હોવાનું કહેવાય છે.
એક તરફ પાકિસ્તાને ર૪ કલાકમાં ત્રણ વખત યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે બીજી બાજુ ઉધમપુરમાં હુમલા બાદ જીવતા પકડાયેલા આતંકવાદી નાવેદ ઉર્ફે ઉસ્માન ઉર્ફે કાસિમને...
આર્થિક સંકટમાં ઘેરાયેલાં ગ્રીસના નાગરિકોને આખરે ૨૯ જૂનના રોજ બંધ થયેલી બેંકો ત્રણ સપ્તાહ બાદ ખૂલતાં મોટી રાહત મળી છે.
૧૮ દિવસની સતત ચર્ચા પછી વિશ્વના છ મહત્ત્વના દેશો- અમેરિકા, રશિયા, ચીન, બ્રિટન, ફ્રાન્સ, જર્મની અને ઇરાન વચ્ચે ઐતિહાસિક પરમાણું કરાર થયા છે.
ભારતે ફરી મિત્રતાનો હાથ લંબાવ્યો, પણ પાકિસ્તાનને કદર નથી. પાકિસ્તાને કાશ્મીર અને મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ મુદ્દે ફેરવી તોળ્યું.
યુક્રેન કટોકટીના પગલે પગલે રશિયા પર નિયંત્રણો લાદવા બદલ પશ્ચિમના દેશો પર આડકતરો પ્રહાર કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એકતરફી નિયંત્રણોની...
યૂરોઝોન સાથે છેડો ફાડી નાખવાના જનમતસંગ્રહ બાદ નમવા માટે મજબૂર બનેલા ગ્રીસે યૂરોઝોનના નેતાઓ સાથેની મંત્રણાઓ બાદ આકરી શરતો સ્વીકારવા સંમતિ વ્યક્ત કરી હતી.
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમના સમોવડિયા નવાઝ શરીફના આમંત્રણને માન આપીને આવતા વર્ષે પાકિસ્તાનના પ્રવાસે જશે. રશિયામાં આયોજિત શાંઘાઈ કો-ઓપરેશન (એસસીઓ)...