
યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો...
ભારતીય મૂળના કેનેડિયન-અમેરિકન લેખિકા પદ્મા વિશ્વનાથન દ્વારા અનુવાદિત બ્રાઝિલિયન પુસ્તક ‘ઓન અર્થ એઝ ઇટ ઇઝ બિનિથ’ને વર્ષ 2026ના ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ માટે શોર્ટ લિસ્ટ કરાયું છે. ઈન્ટરનેશનલ બુકર પ્રાઈઝમાં 50 હજાર પાઉન્ડનું ઈનામ લેખક અને અનુવાદક...
હિન્દીમાં એક બહુ જ જાણીતું ગીત છેઃ હમ હોંગે કામિયાબ એક દિન... મન મેં હૈ વિશ્વાસ...’ આપણે સહુએ આ ગીત સાંભળ્યું છે તો જરૂર, પણ જીવનમાં તેનો અમલ કેટલો કર્યો એમ કોઇ કહે તો મોટા ભાગના મોં સિવાઇ જાય.

યુક્રેન પર હુમલો કર્યા બાદ અનેક સૈનિકો ગુમાવનાર રશિયા હાલ ભાડૂતી સૈનિકોના સહારે યુદ્ધ લડી રહ્યું છે. અનેક દેશોમાં રશિયન એજન્ટો સક્રિય થયાં છે. આ એજન્ટો...

હોલેન્ડમાં ટ્યુલિપને ભારતીય અમેરિકન રાજદૂત શેફાલી રાઝદાન દુગ્ગલનું નામ અપાયું છે. અમેરિકન રાજદૂત તરીકે તેમણે મહિલા સમાનતા માટે આપેલા પ્રદાનને ધ્યાનમાં...

વિશ્વની મોટી રમકડા ઉત્પાદક કંપનીઓ હવે ચીન છોડીને ભારતમાં શિફ્ટ થઈ રહી છે. 2015 અને 2023 વચ્ચે દેશના રમકડા ઉદ્યોગમાં જબરદસ્ત વૃદ્ધિ થઈ છે. તેની નિકાસમાં...

ભારતવિરોધી અભિગમ માટે બદનામ માલદિવ્સના પ્રમુખ મુઇઝ્ઝુની સાન ઠેકાણે આવી છે. તેમણે આ વર્ષના અંતે ભારતને ચૂકવવાના થતા 40 કરોડના દેવામાં રાહત માંગી છે.
ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને નજરઅંદાજ નહીં કરે. જયશંકર નેશનલ યુનિવર્સિટી ઓફ સિંગાપોરમાં તેમના પુસ્તક ‘વાય ઈન્ડિયા...

કેનેડા તેના હંગામી વિઝાધારક નિવાસીઓની સંખ્યામાં ઘટાડો કરીને હંગામી ઈમિગ્રેશન માટેની સંખ્યાને પણ મર્યાદિત કરવા વિચારી રહ્યું છે. ઈમિગ્રેશન પ્રધાન માર્ક...

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. ચાર દિવસ પહેલાં પાકિસ્તાની એરસ્ટ્રાઈકથી નારાજ અફઘાન તાલિબાને પાકિસ્તાનની 12થી વધુ સૈન્ય ચોકીઓને ઉડાવી...

ભારતના વિદેશપ્રધાન ડો. જયશંકરે સિંગાપોરમાં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું હતું કે પાકિસ્તાન એક ઉદ્યોગની જેમ આતંકવાદ પેદા કરે છે. ભારત હવે આતંકવાદની સમસ્યાને...

રશિયાના કદાવર નેતા અને હાલના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં સંપન્ન થયેલી દેશના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારે બહુમતથી ફરી ચૂંટાઈ આવ્યા છે. પુતિન પાંચમી...

રશિયાની રાજધાની મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં થયેલા ભીષણ આતંકી હુમલામાં મૃત્યુઆંક વધીને 137 થયો છે, જ્યારે ઇજાગ્રસ્તોની સંખ્યા 200ને પાર થઈ ગઈ છે. રશિયાના...