વડા પ્રધાન સ્ટાર્મરને બ્રિટનમાં સંલગ્નતા પરિસ્થિતિ વિશે ચિંતા

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બુધવાર, 12 નવેમ્બરે નંબર 10 ખાતે ઈન્ટરફેઈથ વીક (9થી 16 નવેમ્બર)ની ઊજવણી કરવા રિસેપ્શનનું યજમાનપદ સંભાળ્યું હતું. તેમણે બ્રિટનના લોકોની એકજૂટતા અને જન્મજાત ભલાઈની પ્રશંસા કરવા સાથે કોમ્યુનિટીઓને તિરસ્કાર અને વિભાજન...

યુકે અને ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી

યુકે અને ભારતના વડા પ્રધાનોએ 2025માં લીધેલી મુલાકાતો અને યુકે-ભારતના સંબંધોના અભૂતપૂર્વ વર્ષની ઊજવણી લેન્કેસ્ટર હાઉસ ખાતે કરવામાં આવી હતી, જેનું અધ્યક્ષસ્થાન ઈન્ડો-પાસિફિક મિનિસ્ટર સીમા મલ્હોત્રા MPએ સંભાળ્યું હતું. ડેપ્યુટી પ્રાઈમ મિનિસ્ટર,...

નવી દિલ્હી સ્થિત ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના યુવા વિજ્ઞાની ડો. સ્વાતિ નાયકની વર્લ્ડ ફૂડ પ્રાઈઝના પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સન્માન નોર્મન ઈ. બોર્લોગ...

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મામલે ભારત-કેનેડા સંબંધોમાં તંગદિલી પ્રવર્તે છે. કોંગ્રેસના સાંસદ, વિદેશનીતિની બાબતોના નિષ્ણાતોમાં સામેલ શશી થરુરે પણ એક...

આતંકવાદી જૂથોને ટેકો આપતા ઓછામાં ઓછા નવ અલગતાવાદી સંગઠનોએ કેનેડાને પોતાનો અડ્ડો બનાવ્યો છે. ભારતે આતંકી પ્રવૃત્તિઓમાં સંડોયાવેલા આઠ આતંકીઓ અને ગેંગસ્ટરો...

અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી આપી હોવાનો ખુલાસો થતાં ભારત અને કેનેડા વચ્ચેની કૂટનીતિક લડાઈમાં હવે અમેરિકાના ફસાવાનું જોખમ છે. અમેરિકા ભારતને તેનું વ્યૂહાત્મક...

અમેરિકાના નોર્થ કેરોલિનામાં ગૂગલ મેપ્સને ફોલો કરીને ડ્રાઇવ કરીને જઈ રહેલા એક વ્યક્તિને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હવે મૃતકના પરિવારે ટેક કંપની ગૂગલ સામે...

ખાલિસ્તાની આતંકી નિજ્જરની હત્યા મુદ્દે કેનેડા તરફથી ભારત પર લગાવાયેલા આરોપો મુદ્દે અમેરિકન સંરક્ષણ વિભાગ પેન્ટાગોનના પૂર્વ અધિકારી માઇકલ રુબિને બાઈડેન...

ભારતની ડિપ્લોમેટિક સ્ટ્રાઇક બાદ કેનેડાની ટ્રુડો સરકાર અને ત્યાંના આર્થિક નિષ્ણાતો ચિંતામાં છે. તેનું મોટું કારણ કેનેડામાં વસતાં 20 લાખ ભારતીયોનો અર્થતંત્રના...

કેનેડામાં ખાલિસ્તાન ટાઈગર ફોર્સના વડા હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણીના કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોના આક્ષેપો મધ્યે વિશ્વભરના અને...

ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ઠેરવ્યા બાદ કેનેડાના પીએમ બેકફૂટ પર છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ આક્ષેપો મુક્યા...

 ખાલિસ્તાની આતંકી હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણીના કેનેડાના આક્ષેપ સાથે શરૂ થયેલો રાજદ્વારી તણાવ હવે આર્થિક મોરચાથી લઇને પરિવારોની ચિંતામાં...



to the free, weekly Gujarat Samachar email newsletter