‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો.

‘સર્વમિત્ર’ ભાનુભાઇ પંડ્યાને સૂરિલી અને સંગીતમય સ્મરણાંજલિ

 લંડનમાં વસતાં ગુજરાતી સમુદાયમાં આગવી લોકચાહના ધરાવતા ‘સર્વમિત્ર’ સ્વ. ભાનુભાઇ પંડ્યાને તેમના મનપસંદ ગીતસંગીત દ્વારા સૂરિલી સ્મરણાંજલિ આપવાનો યાદગાર કાર્યક્રમ 20 એપ્રિલના રોજ અમદાવાદના આંગણે યોજાઇ ગયો. ભદ્રાબહેન ભાનુભાઇ પંડ્યા પરિવાર દ્વારા...

લંડનઃ બેન્ક કાર્ડની વધુપડતી ફીમાં ઘટાડાનો લાભ ખરીદારોને આપવા સરકારે રીટેઈલર્સને જણાવ્યું છે. નવા ઈયુ કાયદા અનુસાર ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન માટે બેન્ક્સ દ્વારા ચાર્જ કરાતી ઈન્ટરચેન્જ ફીમાં કાપ મૂકાયો છે, જેનાથી રીટેઈલર્સને વર્ષે...

લંડનઃ કોવેન્ટ્રીના લોકોએ શહેરમાં સૌથી વધુ લાંબો સમય સેવા આપી નિવૃત્ત થનારા સબ-પોસ્ટમાસ્ટર બાબુભાઈ ગોવિંદભાઈ ગરાલાના માનમાં પાર્ટી આપી હતી. બાબુભાઈ ગરાલા...

લંડનઃ બ્રેન્ટ વિસ્તારમાં આવેલા કિંગ્સબરી શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે અનોખી રીતે દિવાળી અને નૂતન વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. નવા વર્ષની ઉજવણી માટે અન્નકૂટમાં લંડનના પ્રખ્યાત વેમ્બલી સ્ટેડિયમના આકારની કેકનો ભોગ ચડાવવામાં આવ્યો હતો. દિવાળી અને...

લંડનઃ એશિયન બિઝનેસ કોમ્યુનિટીના ૨૫૦થી વધુ અગ્રણીઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની યુકે મુલાકાત પહેલા જ લંડનની જુમૈરાહ કાર્લટન હોટેલમાં KPMGના ૧૨મા વાર્ષિક એશિયન...

લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર -નીસડન ટેમ્પલમાં દિવાળીની ઉજવણી ઈશ્વર પ્રત્યે પ્રેમ, દાન, પારિવારિક મૂલ્યો, શુભેચ્છા અને કોમ્યુનિટી સદભાવનાનું પ્રતીક...

લંડનઃ શિશુકુંજ દ્વારા નેપાળ ધરતીકંપના ઉપેક્ષિત અસરગ્રસ્તો માટે ભંડોળ એકત્ર કરવા શનિવાર, ૨૮ નવેમ્બરે એજવેરની લંડન એકેડેમી ખાતે સૌપ્રથમ ડાન્સ-એ-થોનનું આયોજન...

લંડનઃ બ્રિટનના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક અને બીનનિવાસી ભારતીય ઉદ્યોગપતિ લોર્ડ સ્વરાજ પોલના ૪૫ વર્ષના પુત્ર અને તેમના કપારો ગ્રુપના સીઈઓ અંગદ પોલનું સેન્ટ્રલ...

લંડનઃ ‘ગુજરાત સમાચાર-એશિયન વોઈસ’ અને રેમીડિયા (RAYMEDIA) દ્વારા ભારત અને બ્રિટિશ સંબંધોની સ્થિતિ વિશે જાહેર વાર્તાલાપનું આયોજન ગુરુવાર, પાંચ નવેમ્બરે કરવામાં...

લંડનઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૧૪ નવેમ્બરે બસવેશ્વરાની પ્રતિમાનું અનાવરણ કરવાના છે, ત્યારે તેમના વિશે જાણકારી મેળવવાની ઉત્સુકતા રહે તે સ્વાભાવિક છે. લોકશાહીના...

લંડનઃ વડા પ્રધાન મોદી ૧૪ નવેમ્બરે લંડનમાં આંબેડકર ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. નોર્થવેસ્ટ લંડનમાં કિંગ હેન્રી રોડ પરનો ૨૦૫૦ ચોરસ ફીટનો ત્રણ માળનો બંગલો મહારાષ્ટ્ર...



to the free, weekly Gujarat Samachar email newsletter