ધ ફેડ ટ્રેડ શોમાં સપ્લાયર્સ અને રિટેલર્સ ઉમટ્યા

ધ ફેડરેશન ઓફ ઇન્ડિપેન્ડન્ટ રિટેલર્સ (Fed) દ્વારા 10 એપ્રિલના રોજ ધ સિટી પેવેલિયન ખાતે ટ્રેડ શોનું આયોજન કરાયું હતું.

આપણા સમાજના મોભી, પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનુભાઇ નાગ્રેચાનું નિધન

બ્રિટનવાસી ગુજરાતી સમુદાયમાં મોખરાનું સ્થાન ધરાવતા પરોપકારી અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ વિનોદરાય બચુભાઈ નાગ્રેચા (78)નું 22 એપ્રિલ - સોમવારે નિધન થયું છે. તેઓ તેમની પાછળ પ્રેમ, કરુણા અને સિદ્ધિનો ભવ્ય વારસો છોડતા ગયા છે. તેમના સંપર્કમાં આવેલા સહુ...

લંડનઃ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની નવેમ્બરમાં યુકેની મુલાકાત અગાઉ ભારતીય સમુદાય અને બ્રિટનસ્થિત તેમના મિત્રો દ્વારા જોરદાર તૈયારી શરૂ કરી દેવાઈ છે....

લંડનઃ બ્રિટનમાં લાખો લોકો છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે હોસ્પિટલમાં આવે છે. જોકે, તેમાંથી આશરે ૧૮૮,૦૦૦ને હાર્ટ એટેક હોવાનું ખાતરીપૂર્વક કહી શકાય છે. ભારતીય...

લંડનઃ નોર્થ વેસ્ટ લંડનમાં ક્રિકલવૂડ ખાતેના ફ્લેટના નિવાસી ૪૪ વર્ષીય ગુજરાતી મહિલા ઉષાબહેન પટેલ આઠ ઓક્ટોબરની સવારે મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. પોસ્ટમોર્ટમ...

લંડનઃ ગિફ્ટ એઈડ ટેક્સ રાહત મેળવવા ખોટા ક્લેઈમ્સ મારફત £૩૭,૦૦૦ની ચોરી છેતરપીંડી કરનારા ‘હેલ્પ આફ્રિકા’ ચેરિટીના મુખ્ય ટ્રસ્ટી ઝુનૈદ અબુબકર પટેલને પ્રેસ્ટન ક્રાઉન કોર્ટે આઠ મહિનાની સજા ફરમાવી છે, જે બે વર્ષ સુધી મુલતવી રાખવામાં આવી હતી. આ ઉપરાંત,...

લંડનઃ અની દેવાણીની ૨૦૧૦માં કરાયેલી હત્યાના કેસમાં ઘણાં પ્રશ્નો અનુત્તર રહ્યાની અનીનાં પરિવારની વિનંતી છતાં બ્રિટિશ કોરોનર એન્ડ્રયુ વોકરે ઈન્ક્વેસ્ટ આગળ...

શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકે SKLPC દ્વારા રવિવાર તા. ૪ અોક્ટોબરના રોજ નોર્થોલ્ટ સ્થિત SKLPCસેન્ટર ખાતે કચ્છી સમાજના ૮ હજાર કરતા વધુ જ્ઞાતિજનોની ઉપસ્થિતીમાં વાર્ષિક સ્નેહમિલન અને મેળો યોજાયો હતો. જેમાં સૌ જ્ઞાતિ બંધુઅોએ બિઝનેસ પ્રદર્શન,...

લંડનઃ ગોલ્ડસ્મિથ્સ યુનિવર્સિટી ઓફ લંડનના સ્ટુડન્ટ્સ યુનિયનની પૂર્વ વેલ્ફેર અને ડાયવર્સિટી ઓફિસર બહાર મુસ્તુફાને રંગભેદી ટીપ્પણી કરવાના મુદ્દે પાંચ નવેમ્બરે...

લંડનઃ બ્રિટનમાં રાજ્યાશ્રય અથવા ગેરકાયદે ઈમિગ્રન્ટ તરીકે આવનારા લોકો ઝડપથી ધનવાન બનવા આવા અન્યોની ગેરકાયદે હેરાફેરીમાં લાગી જાય છે. આ ક્રિમિનલ્સ દ્વારા લોકોનું સ્મગલિંગ કરતી ગેન્ગ્સ રચવામાં આવે છે. ઈરાકમાં સદ્દામ હુસેનને ઉથલાવી દીધા પછી યુકેમાં...

લંડનઃ ઈસ્લામિક સ્ટેટ સંગઠનનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે બ્રિટનના ૧૮ વર્ષથી ઓછી વયના ૩૧૨ બાળકો સહિત ૭૯૬ વ્યક્તિને ચેનલ કાઉન્ટર-ટેરર સ્કીમમાં રીફર કરાયાં છે. આ બાળકો કટ્ટરવાદનો શિકાર બને તેવી ભીતિ સેવાય છે. ધર્મઝનૂની જૂથો દ્વારા ભરતીનો સામનો કરવાની...

લંડનઃ સામાન્યપણે મુસ્લિમો ડોક્ટર, વકીલ અથવા અન્ય વ્યવસાયોમાં ઉચ્ચ સ્થાને જણાતાં નથી. આના માટે તેમનો સાંસ્કૃતિક અભિગમ અવરોધરૂપ હોવાનું કહેવાય છે. સામાન્ય...



to the free, weekly Gujarat Samachar email newsletter